1. Home
  2. Tag "Prime Minister"

પ્રધાનમંત્રી 23 મેના રોજ નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વ ક્ષેત્રને તકોની ભૂમિ તરીકે પ્રકાશિત કરવાના, વૈશ્વિક અને સ્થાનિક રોકાણોને આકર્ષવા અને મુખ્ય હિસ્સેદારો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 મેના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ, […]

પ્રધાનમંત્રી ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં 103 પુનઃવિકસિત AMRUT સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે

દેશમાં રેલ માળખાગત સુવિધાઓમાં સતત સુધારો અને વૃદ્ધિ કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં રૂ. 1,100 કરોડથી વધુના ખર્ચે 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, પ્રાદેશિક સ્થાપત્યને પ્રતિબિંબિત કરવા અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે 1,300 થી વધુ સ્ટેશનોનો આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં […]

પ્રધાનમંત્રીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને હાઈ સીમાં માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ મત્સ્ય સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવા અને માછીમારોને સલામતી સૂચનાઓ આપવા માટે સેટેલાઇટ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ […]

આજે ભારત 2036માં આપણા દેશમાં ઓલિમ્પિક લાવવાના પ્રયાસો કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 7માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ દરમિયાન, બિહારના ઘણા શહેરોમાં સ્પર્ધાઓ યોજાશે. પટનાથી રાજગીર, ગયાથી ભાગલપુર અને બેગુસરાય સુધી, આગામી દિવસોમાં છ હજારથી વધુ યુવા રમતવીરો છ હજારથી વધુ સપનાઓ અને સંકલ્પો સાથે બિહારની આ પવિત્ર ભૂમિ પર ધ્વજ ફરકાવશે. હું […]

નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે ફરીથી ચૂંટાઈ આવવા બદલ એન્થોની અલ્બેનીઝને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એન્થોની અલ્બેનીઝને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે,”ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે તમારી શાનદાર જીત અને ફરીથી ચૂંટાવા બદલ @AlboMPને અભિનંદન! આ ભવ્ય જનાદેશ તમારા નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન લોકોના સ્થાયી વિશ્વાસને દર્શાવે છે. હું ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને ઈન્ડો-પેસિફિકમાં […]

પ્રધાનમંત્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતાને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાં સ્થાપના દિવસની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, “રાજ્ય સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ પ્રસંગે, ગુજરાતના લોકોને મારી શુભકામનાઓ. રાજ્યએ તેની સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતા માટે પોતાને અલગ પાડ્યું […]

પ્રતિભા, સ્વભાવ અને ટેકનોલોજીની ત્રિમૂર્તિ ભારતનું ભવિષ્ય બદલી નાખશે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM ઇનોવેશન કોન્ક્લેવને સંબોધન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો અને વિજ્ઞાન અને સંશોધન વ્યાવસાયિકોના મહત્વપૂર્ણ મેળાવડા પર પ્રકાશ પાડ્યો, અને “YUGM” તરીકે હિસ્સેદારોના સંગમ પર ભાર મૂક્યો – એક સહયોગ જેનો ઉદ્દેશ્ય વિકસિત ભારત માટે ભવિષ્યની તકનીકોને આગળ વધારવાનો છે. […]

પ્રધાનમંત્રીએ પોપ ફ્રાન્સિસના અવસાન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેમને કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે વર્ણવ્યા હતા. તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “પવિત્ર પોપ ફ્રાન્સિસના અવસાનથી ખૂબ દુઃખ થયું. દુઃખ અને સ્મરણની આ ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને […]

ભારત શાસન, પારદર્શિતા અને નવીનતામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 17માં સનદી સેવા દિવસનાં પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને સિવિલ સર્વિસીસ ડેના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ વર્ષની ઉજવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે આ […]

આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ 10:15 વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે તેઓ યમુનાનગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code