1. Home
  2. Tag "Prime Minister"

ગુજરાત ચૂંટણી: વડાપ્રધાને મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ચાલી રહેલ મતદાનને ધ્યાનમાં રાખીને મતદારોને મોટી સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.”હું ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરનારા તમામ લોકોને, ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું,” તેમણે ટ્વિટ કર્યું. વડાપ્રધાને કહ્યું કે તેઓ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને થયો કોરોના,ત્રીજી વખત સંક્રમિત મળી આવ્યા  

દિલ્હી:પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી.તેમણે કહ્યું કે, વડાપ્રધાન છેલ્લા બે દિવસથી અસ્વસ્થ અનુભવી રહ્યા હતા.ડોક્ટરોની સલાહ પર તેમની કોરોનાની તપાસ કરવામાં આવી, ત્યારબાદ તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ.તેમણે લોકોને અપીલ કરી છે કે,તેઓ વડાપ્રધાનના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે. આ […]

વડાપ્રધાનએ ‘ચિંતન શિબિર’માં રાજ્યોના ગૃહ મંત્રીઓને સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘ચિંતન શિબિર’ દરમિયાન રાજ્યોના ગૃહ મંત્રીઓને સંબોધન કર્યું હતું. આ શિબિરમાં ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ તહેવારની મોસમ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહે તે માટે કાયદો અને વ્યવસ્થામાં જોડાયેલા કર્મચારીઓની તૈયારીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચિંતન શિબિર સહકારી સંઘવાદનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડે છે.વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, બંધારણ મુજબ કાયદો […]

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ ગુલામીની માનસિકતામાંથી દેશને મુક્ત કરવાનો છેઃ વડાપ્રધાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અડાલજમાં ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો શુભારંભ કર્યો હતો. આ મિશન કુલ રૂ. 10,000 કરોડના ખર્ચે હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે. પીએમએ ત્રિમંદિર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન આશરે રૂ. 4,260 કરોડના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો પણ શુભારંભ કર્યો હતો. આ મિશનથી રાજ્યમાં શાળાઓમાં નવા વર્ગખંડો, સ્માર્ટ વર્ગખંડો, કમ્પ્યુટર […]

વડાપ્રધાન ગુજરાતમાં PMJAY-MA યોજના આયુષ્માન કાર્ડનું વિતરણ શરૂ કરશે

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં PMJAY-MA યોજના આયુષ્માન કાર્ડના વિતરણની શરૂઆત 17મી ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે, વડાપ્રધાનએ 2012 માં ગરીબ નાગરિકોને તબીબી સારવાર અને બીમારીના આપત્તિજનક ખર્ચથી બચાવવા માટે “મુખ્યમંત્રી અમૃતમ (MA)” યોજના શરૂ કરી હતી.વર્ષ 2014 માં, ”MA” યોજના એવા પરિવારોને આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવી હતી કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. 4 લાખ.બાદમાં, આ યોજનાને અન્ય કેટલાક જૂથોમાં […]

બ્રિટનઃ વડાપ્રધાન લિઝનું રાષ્ટ્રને સંબોધન,અર્થતંત્ર અને સ્વાસ્થ્ય સેવાને આપી પ્રાથમિકતા

દિલ્હી:બ્રિટનના નવા વડા પ્રધાન લિઝ ટ્રસે મંગળવારે જણાવ્યું હતું કે,તેઓ આર્થિક વૃદ્ધિને પ્રાથમિકતા આપશે, ઉર્જા સંકટનો સામનો કરશે અને આરોગ્ય સેવાઓની પહોંચમાં સુધારો કરશે.ટ્રસે 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર વડાપ્રધાન તરીકે રાષ્ટ્રને પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે,મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે તુફાનમાંથી બહાર નીકળી શકીએ છીએ.આપણે આપણી અર્થવ્યવસ્થાને ફરીથી બનાવી શકીએ છીએ.2021ના શિયાળા બાદ […]

બ્રિટનઃ ઋષિ સુનકે આગામી વડાપ્રધાન બનવા ઉમેદવારી રજૂ કરશે

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન પદ ઉપરથી બોરિસ જોનસને રાજીનામુ આપતા રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે, તેઓ બોરિસ જોન્સનના રાજીનામા પછી બ્રિટનના આગામી વડા પ્રધાન બનવા માટે તેમની ઉમેદવારી રજૂ કરશે. સુનકે ટ્વિટર પર જાહેર કરેલા પ્રચાર વિડિયોમાં જણાવ્યું હતું કે, “હું કન્ઝર્વેટિવ પાર્ટીનો આગામી નેતા બનવા અને […]

ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ,પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નફતાલી બેનેટનો પણ આભાર માન્યો  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળવા બદલ યાયર લેપિડને અભિનંદન પાઠવ્યા છે.મોદીએ ભારતના સાચા મિત્ર હોવા બદલ નફતાલી બેનેટનો પણ આભાર માન્યો છે. વડાપ્રધાનએ ટવિટ કરીને કહ્યું કે;”ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ ગ્રહણ કરવા બદલ @yairlapid ને હાર્દિક શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન. હું સંપૂર્ણ રાજદ્વારી સંબંધોના […]

વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે,મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા  

વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે કર્ણાટકના મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજન બેંગલુરૂ:કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓની સમીક્ષા કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે વડાપ્રધાન મોદી 21 જૂને મૈસૂર પેલેસમાં યોગ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code