વાસ્તુને ફોલો ન કરવાથી થતી તકલીફો વિશે જાણી લો,બચી જશો અનેક તકલીફોથી
એવું કહેવાય છે કે કેટલીક વસ્તુઓ જીવનમાં આપણા હાથમાં હોતી નથી, પણ જીવન જીવવાની કેટલીક રીત પણ છે જે આપણા હાથમાં હોય અને તેને વાસ્તુ સાથે સાંકળી લેવામાં આવી છે. ઘરમાં આવનારી દરેક સારી અને ખરાબ ઉર્જા યોગ્ય રીતે પરિભાષિત કરતુ જ્ઞાન જ વાસ્તુ વિજ્ઞાન છે. ઘરમાં પર્વેશ કરતી ઉર્જાનો પર્વાહ અને દિશા યોગ્ય ન […]