જરી-જરદોશનું ઉત્પાદન એ કલાકાર બહેનોની કલા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક: સી.આર.પાટીલ
સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી અભિયાન’ અને ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પને અનુસરીને સંસ્થા ‘અમી હેન્ડીક્રાફ્ટસ’ દ્વારા સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રશિક્ષિત બહેનો માટે આત્મનિર્ભરતા પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જરી-જરદોશનું ઉત્પાદન એ કલાકાર બહેનોની કલા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિક છે. દેશમાં રહેલી […]