1. Home
  2. Tag "Program"

12 માર્ચ પર પીએમ મોદીના ગુજરાતમાં આ પ્રમાણે છે કાર્યક્રમ

પીએમ મોદી ગુજરાતમાં અમદાવાદમાં કર્યો રોડ શો આજના કાર્યક્રમ આ પ્રમાણે અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, ઉત્તરપ્રદેશમાં વિજય મેળવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીનું ધ્યાન હવે ગુજરાત તરફ છે. ગુજરાતમાં પીએમ મોદીએ 11 માર્ચના રોજ રોડ શો પર કર્યો હતો અને હવે 12 માર્ચના દિવસે તેમના કાર્યક્રમ આ પ્રમાણે રહેશે. ગુજરાત પ્રવાસના […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ યજમાન પદે પ્રથમવાર 25 લાખ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાશે

પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાનપદે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ અને એન.એસ.એસ.ના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત પ્રથમવાર 25 લાખ સૂર્ય નમસ્કારનો તા. 30મી જાન્યુઆરીથી અનોખો કાર્યક્રમ યોજાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશભરમાં સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી સંદર્ભે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થકી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી […]

મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 27મી જાન્યુઆરીએ યોજાશે, લોકો પ્રશ્નો મોકલી શકશે

ગાંધીનગરઃ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી દ્વારા ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. આવતા મહિને એટલે કે 27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. રાજય સરકાર તરફથી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરાયુ છે. જે અંતર્ગત […]

સંતો સેવાના વ્રત સાથે સમાજ જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ વિશ્વ દિવ્યાંગ દિને સ્વામિનારાયણ ગોકુલ ધામ – નાર દ્વારા વડતાલ ધામના આંગણે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં અને આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં “એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામના આંગણે યોજાયેલા દિવ્યાંગજનોના સેવા માટેના યજ્ઞ કાર્યને બિરદાવતા જણાવ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સર્વજન સુખાય, […]

ગુજરાત અને લડાખ યુનિ વચ્ચે MOU, સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરાશે

અમદાવાદ:  ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સસ્ટેનેબિલિટી અને લદ્દાખ યુનિવર્સિટી  વચ્ચે  કૃષિ, પર્યાવરણ સ્થિરતામાં પ્રોત્સાહન માટે MOU થયા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર અને લદ્દાખ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. એસ.કે. મહેતાની ઉપસ્થિતિમાં આ કરાર થયા હતા.  જળ, પર્યાવરણ, કૃષિ આંત્રપ્રેન્યોરશિપ, અને ઇન્ક્યુબેશન વગેરે જેવા સ્થિરતા અને ટકાઉપણાનાં મુદ્દાઓ સંબંધિત સંયુક્ત કાર્યક્રમો, સંયુક્ત પ્રોજેક્ટ્સ અને કેન્દ્રો પર […]

ગુજરાતમાં કાલથી દર રવિવારે મતદાર સુધારણા કાર્યક્રમ, નિયત શાળાઓ ખૂલ્લી રાખવા આદેશ

ગાંધીનગરઃ રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો આવતી કાલ રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં જે શાળાઓમાં મુખ્ય બુથ નક્કી કરાયા છે તેવી શાળાઓ  ચાર દિવસ માટે ખુલ્લી રાખવા આદેશ કરવામાં આવ્યો છે. નવેમ્બર માસમાં 14, 21, 27 અને 28 તારીખના રોજ આ કાર્યક્રમ યોજાનાર હોઈ જે સ્કૂલોમાં બૂથ ફાળવાયેલા છે ત્યાં મતદાર યાદી સુધારણાના […]

CM દ્વારા યોજાયેલા સ્નેહ મિલનના કાર્યક્રમ યોજાયો, CMએ  IPS અધિકારીઓ સાથે ભોજન લીધું

અમદાવાદઃ રાજ્યભરમાં લોકોએ નૂતન વર્ષને હર્ષોલ્લાસથી આવકારીને નવુ વર્ષ સુખદાયી નિવડે તે માટે એકબીજાને શુભેચ્છા આપી હતી.આજે બેસતા વર્ષના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાહીબાગ એનેક્ષી ખાતે ભાજપના કાર્યકરોના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. એનેક્ષી ખાતે હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રીએ શાહીબાગ IPS મેસમાં રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ પૂર્વ પોલીસ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસવડા તેમજ […]

સેવાસેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ભાષણ આપ્યા વિના જ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેવાસેતુના સાતમા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ  કોઈ પ્રણ પ્રવચન આપ્યા વગર નવીન પરંપરા શરુ કરાવી છે. ભાષણ નહીં, પણ સીધું કામ કરીશુ. તેમના આ અભિગમથી લોકો પણ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવાસેતુના સાતમા ચરણનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામેથી કરાવ્યો હતો. રાજ્યના પ્રજાજનોને […]

અમદાવાદમાં કાલે દશેરાએ ચાર સ્થળોએ રાવણના પુતળા દહનના કાર્યક્રમો યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં ગત વર્ષે કોરોનાના સંક્રમણને કારણે દશેરા પર્વની ઊજવણી થઈ શકી નહોતી. કાલે ગુરૂવારે રાજ્યભરમાં દશેરા પર્વની  ઊજવણી કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં ન્યુ મણીનગર, સાયન્સ સિટી સહિત 4 સ્થળ સાથે વડોદરા, રાજકોટ, સુરતમાં પણ પર રાવણ દહન કરવામાં આવશે. રાજ્યભરમાં કાલે ગુરૂવારે વિજયાદશમીનું પર્વ ભારે ઉલ્લાસથી […]

ભારતીય વિચાર મંચ દ્વારા વસતી નિયંત્રણ કાનૂન પર વ્યાખ્યાનનું આયોજન

ભારતીય વિચાર મંચ દ્વારા વસતી નિયંત્રણ કાનૂન પર વ્યાખ્યાનનું આયોજન આગામી 23 ઑક્ટોબર, 2021ના રોજ સાંજે 6.30 કલાકે યોજાશે કાર્યક્રમ નવરંગપુરાના દિનેશ હોલમાં આ કાર્યક્રમ યોજાશે અમદાવાદ: ભારતની સતત વધતી વસતિ એ એક ચિંતાનો વિષય કહી શકાય. હવે તો વસ્તી વિસ્ફોટ શબ્દ બિલકુલ જૂનો થઇ ગયો છે. ભારતની વધતી વસતી માટે હવે નવું કંઇક લાવવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code