1. Home
  2. Tag "progress"

સંરક્ષણમાં આત્મનિર્ભરતાએ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક શરત છે: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાર મૂક્યો છે કે સંરક્ષણમાં આત્મનિર્ભરતા એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક શરત છે. તેમણે કહ્યું કે સરકાર માને છે કે આત્મનિર્ભર ભારત તેની વ્યૂહાત્મક સ્વાયત્તતાનું રક્ષણ કરી શકે છે. મંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં સંરક્ષણ પરિષદ દરમિયાન આ વાત કહી હતી. ઓપરેશન સિંદૂરની સફળતા પર પ્રકાશ […]

અવકાશ ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અભૂતપૂર્વ : જીતેન્દ્ર સિંહ

દેશ બીજા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી. જે ચંદ્રયાન-3 મિશનની ઐતિહાસિક સફળતાને સમર્પિત છે. આ પ્રસંગે, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને ISROના અધ્યક્ષ ડૉ. વી. […]

પ્રધાનમંત્રીએ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને હાઈ સીમાં માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ મત્સ્ય સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવા અને માછીમારોને સલામતી સૂચનાઓ આપવા માટે સેટેલાઇટ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ […]

દિલ્હીઃ અમિત શાહે સહકારી સંસ્થાઓની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL), નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ (NCOL) અને સીડ કોઓપરેટિવ સોસાયટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (BBSSL)ની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી શાહે જણાવ્યું હતું કે, આ ત્રણ રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓ સહકાર […]

દેશ અને ત્રિપુરા ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશેઃ સીએમ માણિક સાહા

નવી દિલ્હીઃ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે દેશ અને રાજ્ય ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશે. તેમણે યુવાનોને દેશ અને રાજ્યની વાસ્તવિક સંપત્તિ ગણાવી હતી. તેઓએ ગઈકાલે અગરતલાના પ્રજ્ઞા ભવનમાં ત્રિપુરા સ્ટાર્ટઅપ પોલિસી-2024 લોન્ચ કરી હતી. આ પ્રસંગે શ્રીસાહાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા યુવાનોની શક્તિ, નવીનતા અને આત્મનિર્ભરતા પર ભાર […]

રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં આપણી પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની આપણી શોધને વેગ આપ્યો : PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભાર મૂકતા કહ્યું હતું કે, રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં સરકારની પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની આપણી શોધને વેગ આપ્યો છે અને પરંપરાઓ અને ઉદ્યોગોને લોકપ્રિય બનાવ્યા છે. X પર મન કી બાત અપડેટ્સ હેન્ડલ દ્વારા પોસ્ટનો જવાબ આપતા, તેમણે લખ્યું હતું કે, “આ #MannKiBaatના એક એપિસોડ દરમિયાન જ્યારે મેં રમકડાં ઉત્પાદનને વેગ આપવા […]

ક્વાડ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિરતા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે મહત્ત્વની શક્તિ તરીકે ઊભું છેઃ ડો. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે ક્વાડ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિરતા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે મહત્ત્વની શક્તિ તરીકે ઊભું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે જાપાનના વિદેશ પ્રધાન તાકેશી ઇવાયા, ઑસ્ટ્રેલિયન વિદેશ પ્રધાન પેની વોંગ અને યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે પ્રદેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ક્વાડની […]

ડો. એસ.જયશંકર અમેરિકાના પ્રવાસે, ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન ડો.એસ જયશંકર અમેરિકાના NSA જેક સુલિવાનને વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. બંને મહાનુભાવો વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધને વધારે મજબુત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, ડોક્ટર એસ જયશંકર અને જેક સુલિવાને ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી […]

ભારતે મેલેરિયાના કેસો અને સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી: WHO

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ 2024 માટે હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વર્લ્ડ મેલેરિયા રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુકે સંસદ સંકુલમાં આ અઠવાડિયે મળેલી બેઠકમાં તમામ હિતધારકોએ અહેવાલના તારણોની ચર્ચા કરી હતી. આ મીટીંગે ભારતના સામુદાયિક આરોગ્ય […]

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પીએમ મોદીના ‘પ્રગતિ’ મોડલના વખાણ કર્યા, કહ્યું- આખી દુનિયા માટે બની શકે છે રોડમેપ

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પીએમ નરેન્દ્ર મોદીની પહેલ પ્રગતિની પ્રશંસા કરી છે. યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં, પ્રગતિને ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે આદર્શ ગણાવવામાં આવી છે. તે એમ પણ કહે છે કે વિશ્વએ શાસનમાં પરિવર્તન માટે પીએમ મોદીની ‘પ્રગતિ’ પહેલથી શીખવું જોઈએ. વાસ્તવમાં, ભારતમાં શાસન અને વિકાસના ક્ષેત્રમાં પ્રગતિ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ)ની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code