દેશ અને ત્રિપુરા ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશેઃ સીએમ માણિક સાહા
નવી દિલ્હીઃ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે દેશ અને રાજ્ય ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશે. તેમણે યુવાનોને દેશ અને રાજ્યની વાસ્તવિક સંપત્તિ ગણાવી હતી. તેઓએ ગઈકાલે અગરતલાના પ્રજ્ઞા ભવનમાં ત્રિપુરા સ્ટાર્ટઅપ પોલિસી-2024 લોન્ચ કરી હતી. આ પ્રસંગે શ્રીસાહાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા યુવાનોની શક્તિ, નવીનતા અને આત્મનિર્ભરતા પર ભાર […]