1. Home
  2. Tag "property tax"

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં મિલકતવેરાના સાડાચાર કરોડના 856 ચેક રિટર્ન થયાં

હવે એક મહિનામાં વેરા ન ભરનારા સામે પોલીસ ફરિયાદ કરાશે સરકારી મિલકતોનો જ 93 કરોડથી વધુનો વેરો બાકી બોલે છે વર્ષ 2024-25માં 338 કરોડની વસુલાત રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મિલકતવેરા વસુલાત માટે સમયાંતરે ઝૂંબેશ ચલાવવામાં આવે છે, વર્ષ વર્ષ 2024-2025 માટે રૂ. 410 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જે પૈકી અત્યાર સુધીમાં રૂ. 338 […]

સુરત મ્યુનિ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના 2390 કરોડના ટાર્ગેટ સામે 1283 કરોડની વસુલાત કરી

શહેરના વરાછા એ ઝોન વસુલાતમાં મોખરે બાકી મિલકતદારો સામે કડક પગલાં લેવાશે પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા મ્યુનિ. દ્વારા કરાતા પ્રયાસો સુરતઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. શહેરની વસતી સાથે વિસ્તાર વધતાં મ્યુનિને પ્રોપર્ટી ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. જો કે સામે ખર્ચમાં પણ અનેકગણો વધારો થયો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની […]

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા મોટી રકમના પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે 2500ને નોટિસ

વેરો ન ભરનારાના નળના કનેક્શનો કપાશે, એક કરોડથી વધુ રકમ બાકી હોવાથી પાલિકાએ ઝૂંબેશ હાથ ધરી, કરદાતાઓનો રૂબરૂ સંપર્ક કરાયો ધ્રાંગધ્રાઃ ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. ઘણી એવી નગરપાલિકાઓ છે કે તેના કર્મચારીઓને પગાર કરવાના પણ ફાંફા હોય છે. નગરપાલિકાઓ વીજળી બિલો પણ ભરી શકતી નથી. એટલે સરકાર તરફથી મળતી ગ્રાન્ટની […]

રાજકોટમાં પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરાતા મિલકતધારકોએ 314 કરોડનો વેરો ભર્યો

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી છે, આરએમસીએ વેરો વર્ષોથી વેરો ન ભરનારા રીઢા બાકીદારો ઉપર તવાઇ ઉતારવા કડક ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં શહેરના ત્રણેય ઝોનમાં ટેક્સ રીકવરી સેલની ટીમને ઉતારવામાં આવી હતી. 50 હજારથી વધુ વેરો બાકી હોય તેવા બાકીદારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. વાર્ષિક ટાર્ગેટ પૂરો […]

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા સામે AMCની ઝૂંબેશ, 5216 મિલક્તો સીલ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે વસુલાત ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ વસુલાત ઝુંબેશ હેઠળ 12 જાન્યુઆરીના રોજ બાકી કરદાતાઓની 5216 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી અને 8.28 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો હતો. એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારમાં આવેલી કોમર્શીયલ   મિલકતોનો ઘણાં વર્ષોથી પ્રોપર્ટી […]

રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ, 14 મિલકતો સીલ

રાજકોટઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો મિલકતવેરો ભરતા નથી. આરએમસી દ્વારા વેરો ભરવાની નોટિસ આપવા છતાંયે મિલક્ત વેરો ભરવામાં કેટલાક મિલકતધારકો આળસ દાખવી રહ્યા છે. ત્યારે આરએમસી દ્વારા સીલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત રહેણાક વિસ્તારોમાં બાકી વેરો વસુલવા માટે નળ-ગટરના જોડાણો કાપવાની ચીમકી પણ આપવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનમાં ટેક્સ રીકવરી સેલની ટીમને ઉતારવામા […]

AMC દ્વારા નોટિસ આપવા છતાંયે ટેક્સ ન ભરનારા નાગરિકોની 2074 મિલક્તો સીલ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થઈ રહ્યો છે. સાથે પ્રોપર્ટી ટેક્સના બાકીદારો પાસેથી વસુલાત માટે સમયાંતરે રિબેટ આપીને પણ ટેક્સની વસુલાત કરવામાં આવે છે. ધણા કોમર્શિયલ પ્રોપર્ટી ધારકો પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી, આવા પ્રોપર્ટીધારકોને અવારનવાર નોટિસો આપ્યા છતાં ટેક્સ ભરતા ન હોવાથી મ્યુનિ. દ્વારા સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શુક્રવારે 2047 જેટલી […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ વળતર યોજનાને લીધે 101.56 કરોડની આવક

ભાવનગર : શહેરમાં અનેક નાગરિકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો. ત્યારે ટેક્સની વસુલાત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિબેટ યોજના શરૂ કરાતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા બે મહિનામાં મ્યુનિ.ને રીબેટ યોજનાના પગલે મિલ્કત વેરાની રૂ. 101.56 કરોડની આવક થઈ છે. બે મહિનામાં 1,48,457 કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો. ઓનલાઈન બે ટકા વધુ રીબેટ […]

રાજકોટ શહેરના નાગરિકો પર પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરા સહિત 101 કરોડના નવા કરવેરા લદાશે

રાજકોટઃ  મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2023-24નું 2586.82 કરોડનું અંદાજપત્ર આજે કમિશ્નર અમિત અરોરાએ સ્ટે. કમીટીમાં રજૂ કર્યુ હતુ.  નાણાંકીય સંકટ ભોગવતી મ્યુનિ.ની તિજોરીને ઓકસીજન આપવા કમિશ્નરે પાણી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, મિલ્કત વેરા સહિતના વેરાઓમાં કુલ 101 કરોડનો વધારો સૂચવ્યો છે. પાણી વેરામાં ત્રણ ગણો વધારો કરવા કમિશ્નરે ડ્રાફટ બજેટમાં ભલામણ કરતા હવે સ્થાયી સમિતિમાં […]

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સના 3200 કરોડની વસુલાત બાકી, વ્યાજમાફીના યોજના જાહેર

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટીધારકોને માટે રિબેટ યોજના શરૂ કરવા છતાં ધણબધા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી. ત્યારે મ્યુનિ.એ ફરીવાર પ્રોપર્ટી ટેક્સના બાકી નાણાં વસૂલ કરવા માટે વ્યાજમાફી યોજના જાહેર કરી છે.  શહેરમાં પ્રોપર્ટી ટેક્સના 3200થી 3500 કરોડની જંગી રકમની વસૂલાત બાકી હોવાનો મ્યુનિ.એ સ્વીકાર કર્યો હતો. અમદાવાદના પ્રોપર્ટીધારકોને બાકી વેરા માટે ૬ઠ્ઠી જાન્યુઆરીથી માર્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code