1. Home
  2. Tag "property tax"

રાજકોટમાં પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરાતા મિલકતધારકોએ 314 કરોડનો વેરો ભર્યો

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી છે, આરએમસીએ વેરો વર્ષોથી વેરો ન ભરનારા રીઢા બાકીદારો ઉપર તવાઇ ઉતારવા કડક ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં શહેરના ત્રણેય ઝોનમાં ટેક્સ રીકવરી સેલની ટીમને ઉતારવામાં આવી હતી. 50 હજારથી વધુ વેરો બાકી હોય તેવા બાકીદારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. વાર્ષિક ટાર્ગેટ પૂરો […]

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા સામે AMCની ઝૂંબેશ, 5216 મિલક્તો સીલ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે વસુલાત ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ વસુલાત ઝુંબેશ હેઠળ 12 જાન્યુઆરીના રોજ બાકી કરદાતાઓની 5216 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી અને 8.28 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો હતો. એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારમાં આવેલી કોમર્શીયલ   મિલકતોનો ઘણાં વર્ષોથી પ્રોપર્ટી […]

રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ, 14 મિલકતો સીલ

રાજકોટઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો મિલકતવેરો ભરતા નથી. આરએમસી દ્વારા વેરો ભરવાની નોટિસ આપવા છતાંયે મિલક્ત વેરો ભરવામાં કેટલાક મિલકતધારકો આળસ દાખવી રહ્યા છે. ત્યારે આરએમસી દ્વારા સીલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત રહેણાક વિસ્તારોમાં બાકી વેરો વસુલવા માટે નળ-ગટરના જોડાણો કાપવાની ચીમકી પણ આપવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનમાં ટેક્સ રીકવરી સેલની ટીમને ઉતારવામા […]

AMC દ્વારા નોટિસ આપવા છતાંયે ટેક્સ ન ભરનારા નાગરિકોની 2074 મિલક્તો સીલ

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થઈ રહ્યો છે. સાથે પ્રોપર્ટી ટેક્સના બાકીદારો પાસેથી વસુલાત માટે સમયાંતરે રિબેટ આપીને પણ ટેક્સની વસુલાત કરવામાં આવે છે. ધણા કોમર્શિયલ પ્રોપર્ટી ધારકો પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી, આવા પ્રોપર્ટીધારકોને અવારનવાર નોટિસો આપ્યા છતાં ટેક્સ ભરતા ન હોવાથી મ્યુનિ. દ્વારા સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શુક્રવારે 2047 જેટલી […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સ વળતર યોજનાને લીધે 101.56 કરોડની આવક

ભાવનગર : શહેરમાં અનેક નાગરિકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો. ત્યારે ટેક્સની વસુલાત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિબેટ યોજના શરૂ કરાતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા બે મહિનામાં મ્યુનિ.ને રીબેટ યોજનાના પગલે મિલ્કત વેરાની રૂ. 101.56 કરોડની આવક થઈ છે. બે મહિનામાં 1,48,457 કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો. ઓનલાઈન બે ટકા વધુ રીબેટ […]

રાજકોટ શહેરના નાગરિકો પર પ્રોપર્ટી ટેક્સ અને પાણીવેરા સહિત 101 કરોડના નવા કરવેરા લદાશે

રાજકોટઃ  મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2023-24નું 2586.82 કરોડનું અંદાજપત્ર આજે કમિશ્નર અમિત અરોરાએ સ્ટે. કમીટીમાં રજૂ કર્યુ હતુ.  નાણાંકીય સંકટ ભોગવતી મ્યુનિ.ની તિજોરીને ઓકસીજન આપવા કમિશ્નરે પાણી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, મિલ્કત વેરા સહિતના વેરાઓમાં કુલ 101 કરોડનો વધારો સૂચવ્યો છે. પાણી વેરામાં ત્રણ ગણો વધારો કરવા કમિશ્નરે ડ્રાફટ બજેટમાં ભલામણ કરતા હવે સ્થાયી સમિતિમાં […]

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સના 3200 કરોડની વસુલાત બાકી, વ્યાજમાફીના યોજના જાહેર

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટીધારકોને માટે રિબેટ યોજના શરૂ કરવા છતાં ધણબધા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી. ત્યારે મ્યુનિ.એ ફરીવાર પ્રોપર્ટી ટેક્સના બાકી નાણાં વસૂલ કરવા માટે વ્યાજમાફી યોજના જાહેર કરી છે.  શહેરમાં પ્રોપર્ટી ટેક્સના 3200થી 3500 કરોડની જંગી રકમની વસૂલાત બાકી હોવાનો મ્યુનિ.એ સ્વીકાર કર્યો હતો. અમદાવાદના પ્રોપર્ટીધારકોને બાકી વેરા માટે ૬ઠ્ઠી જાન્યુઆરીથી માર્ચ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હવે નાગરિકોને પ્રોપર્ટી ટેક્સનું નો ડ્યુ સર્ટિફેકેટ અપાશે,

અમદાવાદઃ શહેરના નાગરિકો કોઈપણ મિલકત ત્યારે વેચાણ કરે છે ત્યારે ઘણા કિસ્સાઓમાં અગાઉના ભાડુઆતના ટેક્સના નાણાં બાકી હોય છે, જે અંગે મિલકત ખરીદનારા નવા માલિકને જાણ હોતી નથી. જેથી શુક્રવારે મળેલી રેવન્યુ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા હવેથી પ્રોપર્ટી ટેકસ તથા પ્રોફેશન ટેક્સ અંગે કાયદેસર ‘નો ડ્યુ સર્ટિફિકેટ’ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

અમદાવાદમાં નાના ઉદ્યોગકારોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપતો AMCએ કર્યો નિર્ણય

અમદાવાદઃ શહેરમાં નાના ઉદ્યોગકારોને પ્રોપર્ટી ટેક્સમાં થોડી ઘણી રાહત આપતો નિર્ણય બુધવારે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીમાં લેવામાં આવ્યો છે. શહેરમાં નાની ફેક્ટરીઓમાં માલિકો દ્વારા નાની વહીવટી ઓફિસ બનાવવામાં આવે છે જેને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ફેક્ટરીના પરિબળમાં આકારણી કરી અને ટેક્સ લેવામાં આવતો હતો પરંતુ હવેથી 150 ચોરસ મીટરથી વધુ સળંગ ઓફિસ હશે […]

આઝાદી કા અમૃત મહોત્સવ, AMCના પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 75 ટકા માફી અપાશે

અમદાવાદઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે આઝાદી કા અમૃત મહોત્સવને લઈ 75 દિવસ માટે પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 75 ટકા માફી આપવાની જાહેરાત કરી છે. આ યોજનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 250 કરોડ રૂપિયા જેવી આવક થવાનો અંદાજ છે. આ યોજના ચાલુ વર્ષ 2022-23 રકમ ઉપર લાગુ પડશે નહીં. શુક્રવારે મળેલી રેવન્યૂ કમિટીમાં આ નિર્ણય લેવાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code