1. Home
  2. Tag "Public Awareness"

‘AMCના કર્મચારી લાંચ માગે તો ACBને જાણ કરો’, હવે મ્યુનિ. કચેરીમાં પણ બોર્ડ લગાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ રૂશ્વતના બનાવો વધતા જાય છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને લાંચ માગનારા કર્મચારી સામે નાગરિકો ભય રાખ્યા વિના ફરિયાદ કરી શકે તે માટે તમામ સરકારી કચેરીઓમાં એન્ટી કરપ્શન બ્યુરોના નામ-સરનારા ફોન નંબર સાથેના બોર્ડ લગાવવામાં આવે છે. આથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની કચેરીના તમામ વિભાગોમાં પણ આવા બોર્ડ લગાવવા માટે મ્યુનિ.કમિશનરે ખાસ સુચના […]

અંગદાન અંગે લોકોમાં જાગૃતિ વધી, એક વર્ષમાં 15 હજારથી વધારે અંગોનું પ્રત્યારોપણ

નવી દિલ્હીઃ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેક્ટરમાં સુધારા માટે દૂરદર્શી માળખાકીય ફેરફારોની તૈયારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિની સમીક્ષા કરતા, ડૉ. ભારતી પ્રવિણ પવાર, એમઓએસ (આરોગ્ય)ની હાજરીમાં આ અંગેના નિર્દેશો આપ્યા હતા. દેશમાં અંગ પ્રત્યારોપણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2013માં […]

અનુરાગ ઠાકુરે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે ભાગીદારીની જાહેરાત કરી

દિલ્હી : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મીડિયા, મનોરંજન અને જનજાગૃતિના ક્ષેત્રમાં ભાગીદારીની જાહેરાત કરી હતી. ભાગીદારીના લોકાર્પણ પ્રસંગે બોલતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારત એક પ્રાચીન સભ્યતા હોવાના કારણે લાખો વાર્તાઓ આપે છે જે હજુ કહેવાની બાકી છે. વાર્તાઓનો સમૂહ સમયને પાર કરે […]

જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બનેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડીયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વાતાવરણના ફેરફાર-જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બને તે સમયની માંગ છે.  આ સંદભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા વિઝનરી નેતા છે કે તેમને તકલીફોનો અણસાર આવી જાય છે અને સમાજમાં આવી તકલીફો-સમસ્યાઓ આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code