1. Home
  2. Tag "pulses"

ઉનાળુ પાકનું વાવેતર 64 લાખ હેક્ટરને પાર, કઠોળ અને ડાંગરના ઉત્પાદનમાં વધારાની આશા

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: દેશના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ, ચાલુ વર્ષે ઉનાળુ (જાયદ) પાકોના વાવેતર વિસ્તારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉનાળુ પાકોનું કુલ ક્ષેત્રફળ 64 લાખ હેક્ટરથી વધુ નોંધાયું છે. આ સીઝનમાં ખેડૂતોએ […]

કઠોળ અને દાળને આથો આપવાથી તેમના એન્ટીઑક્સિડન્ટ સ્તરમાં વધારો થતો હોવાનું અભ્યાસમાં તારણ

કઠોળ અને દાળને આથો આપવાથી તેમના એન્ટીઑક્સિડન્ટ સ્તરમાં વધારો થાય છે, તેમજ ડાયાબિટીસ સામે લડવાની તેમની ક્ષમતામાં વધારો થાય છે. શું તમને કઠોળ અને કઠોળ ખાવા ગમે છે? એક અભ્યાસ મુજબ તેમને આથો આપવાથી તેમના એન્ટીઑક્સિડન્ટ સ્તરમાં વધારો થઈ શકે છે, તેમજ ડાયાબિટીસ સામે લડવાની તેમની ક્ષમતામાં પણ વધારો થઈ શકે છે. યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ […]

‘આત્મનિર્ભર વિઝન’ હેઠળ કઠોળમાં આત્મનિર્ભર બની રહેલું ભારત, નિકાસમાં 264.29 ટકાનો વધારો

નવી દિલ્હીઃ પીએમ મોદીના ‘આત્મનિર્ભર વિઝન’ હેઠળ ભારત કઠોળમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં કઠોળની નિકાસ આયાત કરતા વધુ ઝડપથી વધી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર “ભારતની કઠોળની નિકાસ નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં રૂ.4,437 કરોડ હતી, જ્યારે સમગ્ર નાણાકીય […]

ICMR પાસેથી કઠોળ કેવી રીતે રાંધવા તે શીખો, નહીં તો તમામ પ્રોટીન ડ્રેઇન થઈ જશે

શું તમે પણ ખોટી રીતે દાળ રાંધો છો? ICMR એ તેને રાંધવાની સાચી રીત જણાવી જેથી તેમાં જોવા મળતું પ્રોટીન નીકળી ન જાય. દાળ ભારતીય ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર આ દાળને લોકો અલ-અલગ રીતે ખાય છે. એટલે ભારતના ખુણે ખુણેથી દાળ બનાવવાના અને ખાવાની રીત પણ ખુબ અલગ છે. […]

ઉપભોક્તા બાબતોના સચિવે કઠોળની ઉપલબ્ધતાની સમીક્ષા કરી

નવી દિલ્હી: ઉપભોક્તા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી નિધિ ખરેએ 15 એપ્રિલ, 2024થી ઓનલાઈન સ્ટોક મોનિટરિંગને કાર્યરત કરવા માટે કઠોળ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીતની એક શ્રૃંખલા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે, જે કોઈ પણ વ્યક્તિ કઠોળના ફોરવર્ડ ટ્રેડમાં સામેલ જણાશે, તેની સાથે આવશ્યક ચીજવસ્તુઓના કાયદાની વિવિધ જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉદ્યોગ તરફથી […]

ઉત્તર ગુજરાતઃ શિયાળાની ઠંડીમાં વિવિધ કઠોળ અને દાળથી બનતી રગડ લોકોની પ્રથમ પસંદ બની

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. શિયાળો એટલે શરીરમાં બાર મહિનાની શક્તિ સંગ્રહ કરવાની ખાસ ઋતુ છે. જેમાં સ્વાસ્થ્ય વર્ધક જુદા જુદા વસાણા ખાવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને એમાંય મહેસાણા જિલ્લામાં એક ખાસ વાનગી ખુબ પ્રચલિત છે. રગડના નામે ઓળખાતી આ વાનગીને લીલા શાકભાજી અને અનેક પ્રકારના કઠોળ, દાળના […]

માત્ર લીલા શાકભાજી જ નહીં, કઠોળના ભાવમાં પણ તોતિંગ વધારો, તુવેરદાળમાં કિલોએ 20નો વધારો

અમદાવાદઃ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અસહ્ય મોંઘવારીથી લોકોની હાલત કફોડી બની રહી છે. હાલ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે બીજી બાજુ કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. જેમાં તુવેરદાળના ભાવમાં કિલોએ રૂા.20નો વધારો થયો છે. સાથે અન્ય કઠોળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં […]

દિવાળીના તહેવારો ટાણે જ માત્ર શાકભાજી નહીં, પણ કઠોળના ભાવમાં પણ વધારો થયો

અમદાવાદઃ દિવાળીના તહેવારો ટાણે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જ્યારે કઠોળના ભાવમાં પણ પહેલાથી જ વધારો થયેલો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. કઠોળના ભાવ છેલ્લા 5 વર્ષથી ઉંચા રહ્યા છે. જેના કારણે અનેક પરિવારોને કઠોળના ઉપયોગ ઉપર કાપ મૂકવાની ફરજ પડી છે. દિવાળી ટાણે મગ, અડદ, તુવેરદાળ સહિતની જીવન […]

દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 315.72 મિલિયન ટન હોવાનો અંદાજ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનના ચોથા આગોતરા અંદાજો બહાર પાડવામાં આવ્યા છે. દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 315.72 મિલિયન ટન હોવાનો અંદાજ છે જે 2020-21 દરમિયાન અનાજના ઉત્પાદન કરતાં 4.98 મિલિયન ટન વધુ છે. 2021-22 દરમિયાન ઉત્પાદન અગાઉના પાંચ વર્ષ (2016-17 થી 2020-21) ખાદ્યાન્નના સરેરાશ ઉત્પાદન […]

સામાન્ય જનતાના બજેટ પર પડ્યો ફટકો,શાકભાજી બાદ હવે કઠોરના ભાવમાં વધારો

સામાન્ય જનતાના બજેટ પર પડ્યો ફટકો શાકભાજી બાદ હવે કઠોરના ભાવમાં વધારો કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો અમદાવાદ:જીવનજરૂરિયાની વસ્તુમાં મોંધવારીએ માજા મૂકી છે.હાલમાં શાકભાજીમાં વધેલા ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યાં છે.ત્યાં હવે કઠોરના ભાવમાં પણ એકાએકનો વધારો કરવામાં આવ્યો છે.કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જેના લીધે હવે ગુજરાતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code