1. Home
  2. Tag "pulses"

ઉપભોક્તા બાબતોના સચિવે કઠોળની ઉપલબ્ધતાની સમીક્ષા કરી

નવી દિલ્હી: ઉપભોક્તા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી નિધિ ખરેએ 15 એપ્રિલ, 2024થી ઓનલાઈન સ્ટોક મોનિટરિંગને કાર્યરત કરવા માટે કઠોળ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીતની એક શ્રૃંખલા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે, જે કોઈ પણ વ્યક્તિ કઠોળના ફોરવર્ડ ટ્રેડમાં સામેલ જણાશે, તેની સાથે આવશ્યક ચીજવસ્તુઓના કાયદાની વિવિધ જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉદ્યોગ તરફથી […]

ઉત્તર ગુજરાતઃ શિયાળાની ઠંડીમાં વિવિધ કઠોળ અને દાળથી બનતી રગડ લોકોની પ્રથમ પસંદ બની

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. શિયાળો એટલે શરીરમાં બાર મહિનાની શક્તિ સંગ્રહ કરવાની ખાસ ઋતુ છે. જેમાં સ્વાસ્થ્ય વર્ધક જુદા જુદા વસાણા ખાવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને એમાંય મહેસાણા જિલ્લામાં એક ખાસ વાનગી ખુબ પ્રચલિત છે. રગડના નામે ઓળખાતી આ વાનગીને લીલા શાકભાજી અને અનેક પ્રકારના કઠોળ, દાળના […]

માત્ર લીલા શાકભાજી જ નહીં, કઠોળના ભાવમાં પણ તોતિંગ વધારો, તુવેરદાળમાં કિલોએ 20નો વધારો

અમદાવાદઃ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અસહ્ય મોંઘવારીથી લોકોની હાલત કફોડી બની રહી છે. હાલ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે બીજી બાજુ કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. જેમાં તુવેરદાળના ભાવમાં કિલોએ રૂા.20નો વધારો થયો છે. સાથે અન્ય કઠોળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં […]

દિવાળીના તહેવારો ટાણે જ માત્ર શાકભાજી નહીં, પણ કઠોળના ભાવમાં પણ વધારો થયો

અમદાવાદઃ દિવાળીના તહેવારો ટાણે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જ્યારે કઠોળના ભાવમાં પણ પહેલાથી જ વધારો થયેલો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. કઠોળના ભાવ છેલ્લા 5 વર્ષથી ઉંચા રહ્યા છે. જેના કારણે અનેક પરિવારોને કઠોળના ઉપયોગ ઉપર કાપ મૂકવાની ફરજ પડી છે. દિવાળી ટાણે મગ, અડદ, તુવેરદાળ સહિતની જીવન […]

દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 315.72 મિલિયન ટન હોવાનો અંદાજ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનના ચોથા આગોતરા અંદાજો બહાર પાડવામાં આવ્યા છે. દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 315.72 મિલિયન ટન હોવાનો અંદાજ છે જે 2020-21 દરમિયાન અનાજના ઉત્પાદન કરતાં 4.98 મિલિયન ટન વધુ છે. 2021-22 દરમિયાન ઉત્પાદન અગાઉના પાંચ વર્ષ (2016-17 થી 2020-21) ખાદ્યાન્નના સરેરાશ ઉત્પાદન […]

સામાન્ય જનતાના બજેટ પર પડ્યો ફટકો,શાકભાજી બાદ હવે કઠોરના ભાવમાં વધારો

સામાન્ય જનતાના બજેટ પર પડ્યો ફટકો શાકભાજી બાદ હવે કઠોરના ભાવમાં વધારો કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો અમદાવાદ:જીવનજરૂરિયાની વસ્તુમાં મોંધવારીએ માજા મૂકી છે.હાલમાં શાકભાજીમાં વધેલા ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યાં છે.ત્યાં હવે કઠોરના ભાવમાં પણ એકાએકનો વધારો કરવામાં આવ્યો છે.કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જેના લીધે હવે ગુજરાતી […]

ખાધતેલ બાદ હવે દાળના ભાવમાં તોતિંગ વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની

અમદાવાદઃ કોરોના કાળમાં રોજબરોજ મોંઘવારી કુદકે ને ભૂસકો વધતી જાય છે. ખાધ ચીજોની મોંઘવારીએ ભયંકર પરિસ્થિતિ ઊભી કરી છે અને દેશના આમ આદમીની તેમજ અત્યતં ગરીબ વર્ગની હાલત ભારે કફોડી થઈ ગઈ છે અને તેમને રસોડું ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ખાધતેલના ભાવમાં વધારો થયા બાદ હવે અલગ અલગ પ્રકારની દાળના ભાવ પણ […]

જનતા ઉપર મોંઘવારીનો વધુ એક માર, શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે જનતાના ખીસ્સા ઉપર અસર પડી છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થયો છે જેની સીધી અસર જનતા ઉપર પડી રહી છે. હવે શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code