પંજાબમાં રુ. 1194 કરોડના ખર્ચે 3100 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભટિંડાથી 1194 કરોડ રૂપિયાના ખર્ચે 3100 સ્પોર્ટ્સ સ્ટેડિયમનો શિલાન્યાસ કરીને પંજાબમાં એક નવો ઇતિહાસ રચ્યો. પંજાબની ધરતી પર આજનો દિવસ ફક્ત પંજાબ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક બની ગયો. આઝાદી પછીના 75 વર્ષોમાં, કોઈ પણ સરકારે ગામડાઓ પર આટલું ધ્યાન […]


