1. Home
  2. Tag "punjab"

રાજસ્થાન અને પંજાબમાં ભાંગફોડનું આઈએસઆઈ-ખાલિસ્તાનનું કાવતરુ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ભારતમાં અરાજકતા ફેલવવા માટે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ આતંકવાદી સંગઠનોને મદદ પુરી પાડે છે. બીજી તરફ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાનની સમર્થકો પણ સક્રિય થયાનું જાણવા મળે છે. દરમિયાન આઈએસઆઈ અને ખાલિસ્તાન રાજસ્થાન અને પંજાબમાં અરાજકતા ફેલાવવાનું કાવતરુ રચી રહી હોવાનું ગુપ્તચર એજન્સીઓને ધ્યાને […]

સિદ્ધુ મુસેવાલા પંચતત્વમાં વિલીન,પિતાએ આપી મુખાગ્નિ,હજારો લોકોએ ભીની આંખોએ આપી વિદાય

સિદ્ધુ મુસેવાલા પંચતત્વમાં થયા વિલીન પિતાએ આપી મુખાગ્નિ હજારો લોકોએ ભીની આંખોએ આપી વિદાય ચંડીગઢ:પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા આજે પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. સિદ્ધુ મુસેવાલાના મૃતદેહનો તેમના પિતા વતી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.સિદ્ધુની 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી બરાડે લીધી હતી. સિદ્ધુ […]

તેજિંદર બગ્ગાને હાઈકોર્ટમાંથી રાહત મળી, હવે 5 જુલાઈ સુધી ધરપકડ થઈ શકશે નહીં

તેજિંદર બગ્ગાને હાઈકોર્ટમાંથી રાહત 5 જુલાઈ સુધી ધરપકડ પર રોક ચંડીગઢ: પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં તેજિંદર બગ્ગાના ધરપકડ વોરંટ મામલે સુનાવણી શરૂ થઈ ગઈ છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં જસ્ટિસ ચિત્કારાની કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. સુનાવણીની શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે હેબિયસ કોર્પ્સની અરજીમાં બગ્ગાનો ક્યાંય ઉલ્લેખ નથી. માત્ર પોલીસ અધિકારીઓનો ઉલ્લેખ છે. તે […]

1 જુલાઈથી પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે

સામાન્ય જનતાને રાહત આપતા મોટી જાહેરાત પંજાબમાં 1 જુલાઈથી 300 યુનિટ વીજળી મફત માન સરકારે 30 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું ચંડીગઢ :પંજાબમાં ભગવંત માનની સરકારને સત્તામાં આવ્યાને એક મહિનો વીતી ગયો છે.આ અવસર પર રાજ્ય સરકારે સામાન્ય જનતાને રાહત આપતા મોટી જાહેરાત કરી છે. 1 જુલાઈથી રાજ્યના દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી […]

AAPએ રાજ્યસભામાં મોકલવાના ઉમેદવારોની જાહેરાત કરી,પૂર્વ ક્રિકેટર હરભજન સહિત આ નામોને મળ્યું સ્થાન

AAPએ રાજ્યસભામાં મોકલવાના ઉમેદવારોની જાહેરાત કરી પૂર્વ ક્રિકેટર હરભજન સહિત અનેક નામોને મળ્યું સ્થાન રાજ્યમાં 31 માર્ચે રાજ્યસભા માટે ચૂંટણી પ્રસ્તાવિત ચંડીગઢ:AAPએ પંજાબ રાજ્યસભામાં જનારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.જેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ,પંજાબના કો-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢા અને ત્રીજું નામ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકનું છે. તે જ સમયે, ચોથું નામ અશોક મિત્તલનું […]

પંજાબના પ્રખ્યાત પર્યટન સ્થળો,એકવાર જરૂરથી લેજો મુલાકાત

પંજાબના પ્રખ્યાત પર્યટન સ્થળો એકવાર જરૂરથી લેજો મુલાકાત અહીં જાણો કયા સ્થળોની લેવી મુલાકાત પંજાબ આકર્ષક સ્થળમાંનું એક છે.તેની સુંદરતા દરેક પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે છે.આ રાજ્યમાં જોવાલાયક અનેક સ્થળો છે. ગોલ્ડન ટેમ્પલ અને જલિયાવાલા બાગ જેવા પ્રખ્યાત આકર્ષણોથી લઈને શહેરો અને રાષ્ટ્રીય ઉદ્યાનો સુધી એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં તમે ફરવા માટેનો પ્લાન બનાવી […]

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગામડામાં AAP અને શહેરમાં BJP મજબૂત: રિપોર્ટ

પંજાબ વિધાનસભાની ચૂંટણી ગામડામાં AAP મજબૂત જોવા મળી રહી છે તો શહેરોમાં BJPનું જોર ચંદીગઢ: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોના મત લેવા માટે મોટા મોટા વચન પણ આપવામાં આવી રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર પંજાબના ગ્રામ્ય વિસ્તારોમાં AAP પાર્ટીનું જોર જોવા મળી શકે તેમ છે તો […]

કુમાર વિશ્વાસનો કેજરીવાલ પર પ્રહાર, પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને કહી વાત

કેજરીવાલ પર કુમાર વિશ્વાસનો પ્રહાર કહી ખાલિસ્તાનીઓને લઈને વાત કેજરીવાલની ચૂંટણીમાં પડી શકે છે તકલીફ અમૃતસર: પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમ છે, કેજરીવાલ દ્વારા અને વાયદાઓ કરવામાં આવ્યા છે ત્યારે કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલ પર પ્રહાર કરવામાં આવ્યા છે. કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલને લઈને કહેવામાં આવ્યું કે “કેજરીવાલ ખાલિસ્તાની વિરોધી છે તે કહી બતાવે”. હાલ […]

પંજાબમાં 2-2 સીટ પર ચૂંટણી લડી રહેલા CM ચન્ની હારી રહ્યા છે: કેજરીવાલનો કટાક્ષ

પંજાબમાં રાજકીય માહોલ ગરમ આપ અને કોંગ્રેસ આમને સામને કેજરીવાલે કર્યો સીએમ ચન્નીને લઈને કટાક્ષ દિલ્હી: પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ અને આપ પાર્ટી આમને સામને હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના ચીફ દ્વારા પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને લઈને કટાક્ષ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું […]

પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો ચરણજીત સિંહ ચન્ની હોઈ શકે, નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાઈ શકે

પંજાબમાં કોંગ્રેસ જાહેર કરી શકે છે સીએમનો ચહેરો ચરનજીતસિંહ ચન્ની હોઈ શકે મુખ્યમંત્રી નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાવાની સંભાવના અમૃતસર: આગામી સમયમાં પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા તો મુખ્યમંત્રીના ચહેરાને જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ ચૂંટણીમાં સંભવિત નુકાસાનથી બચવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નામની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code