પંજાબના અમૃતસરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
ચંડીગઢ:પંજાબના અમૃતસરમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અહેવાલ મુજબ, પંજાબના અમૃતસરથી 145 કિમી ઉત્તર-પશ્ચિમમાં સવારે 3.42 કલાકે ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ જમીનની નીચે 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે,ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધરતી ઘણી વખત ધ્રૂજી છે. ગત સપ્તાહે દિલ્હીમાં પણ […]


