1. Home
  2. Tag "punjab"

પંજાબમાં ભાજપ 65 બેઠકો પર લડશે ચૂંટણી, કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટીને મળશે આટલી બેઠકો

પંજાબમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ પંજાબમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે બીજેપી કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી 37 બેઠકો પર ચૂંટણી લડશે નવી દિલ્હી: પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો હવે ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પંજાબને લઇને NDAના દૂરંદેશી અંગે […]

પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિનો મામલો: તપાસ માટે સુપ્રીમે 4 સભ્યોની કમિટી બનાવી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટે તપાસ માટે 4 સભ્યોની કમિટી બનાવી આ કમિટીની અધ્યક્ષતા નિવૃત્ત જજ ઇન્દુ મલ્હોત્રા કરશે નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. હવે સુરક્ષામાં ચૂક કેવી રીતે થઇ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. […]

પંજાબમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા મહત્વનો નિર્ણય, V K ભવરાને બનાવ્યાં નવા DGP

ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા પંજાબ સરકારનો મહત્વનો નિર્ણય વી કે ભવરાને રાજ્યના નવા DGP બનાવ્યાં સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને સ્થાને વી કે ભવરાને બનાવ્યા નવા ડીજીપી નવી દિલ્હી: આજે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઇ રહ્યું છે ત્યારે તે પહેલા પંજાબ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચન્ની સરકારે સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને DGP પદેથી હટાવ્યા […]

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક, મોડાસામાં ભાજપના કાર્યકરોએ પંજાબ કોંગ્રેસનો કર્યો વિરોધ

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો  પંજાબની કોંગ્રેસ સરકાર સામે પૂતળાનું દહન કરી રોષ વ્યકત કર્યો જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા કરાયું પૂતળાનું દહન મોડાસા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં એક મોટી ચૂક થતા ભારે હોબાળો મચ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક કરનાર […]

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે CM ચન્નીના જ નૈતૃત્વમાં જ મેદાનમાં ઉતરવું જોઈએ, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ પંજાબમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નૈતૃત્વમાં ચૂંટણી લડશે. બીજી તરફ અત્યારે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 42 ટકા જનતાએ કોંગ્રેસે ચન્નીના જ નૈતૃત્વમાં ચૂંટણી લડવી જેવો સૂર વ્યક્ત કર્યો હતો. જ્યારે 23 ટકા લોકોએ નવજોતસિંહ સિદ્ધુ ઉપર પસંદગી […]

પંજાબઃ લુધિયાણા કોર્ટ સંકુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસનો ભેદ ઉકેલાયો

દિલ્હીઃ પંજાબના લુધિયાણા જિલ્લા કોર્ટ સંકુલમાં થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. મૃતક સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ ગગનદીપ સિંહ હોવાનું સામે આવ્યું છે. તેને 2019 માં ડ્રગની દાણચોરી માટે નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. કોર્ટ સંકુલમાં બોમ્બ પ્લાન્ટ કરતો હતો ત્યારે જ વિસ્ફોટ થતા તેનું મોત થયાનું સામે આવ્યું છે. પોતાની સામેના કેસના […]

પંજાબમાં હુમલાની આશંકા વચ્ચે ભારતે પંજાબમાં એર ડિફેન્સ સિસ્ટમ કરી તૈનાત, લક્ષ્યને હવામાં જ ધ્વસ્ત કરવા માટે છે સક્ષમ

હવાઇ હુમલાની ભીતિ વચ્ચે ભારતે પંજાબમાં એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવી આ એર ડિફેન્સ સિસ્ટમથી દુશ્મનો ભારતનો વાળ પણ વાંકો નહીં કરી શકે આ સિસ્ટમ દુશ્મનોના રોકેટને હવામાં જ ધ્વસ્ત કરવા માટે છે સક્ષમ નવી દિલ્હી: એક તરફ પંજાબમાં આતંકી હુમલાની આશંકા છે અને બીજી તરફ ભારતે હવે પાકિસ્તાન સરહદે પંજાબમાં એર ડિફેન્સ સિસ્ટમની તૈનાતી કરી […]

પંજાબમાં ધાર્મિક સ્થળો પર હુમલાની આશંકા, હાઇ અલર્ટ જાહેર

નવી દિલ્હી: પંજાબમાં દેશવિરોધી તત્વો ધાર્મિક લાગણી દુભાવવાની નાપાક યોજના ઘડી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને હાઇ એલર્ટ આપ્યું છે. પંજાબમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષાને સુનિશ્વિત કરવાનું કેન્દ્રીય એજન્સીઓએ આદેશ આપ્યો છે. પંજાબ સરકારે પણ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દીધી છે. મંદિરોથી લઇને ગુરુદ્વારા સુધી, સીસીટીવી […]

ભાજપ-કેપ્ટન અમરિંદર સિંહનું સત્તાવાર ગઠબંધન જાહેર, હવે પંજાબની પીચ પર ઉતરશે કેપ્ટન

અંતે ભાજપ-અમરિંદરનું સત્તાવાર ગઠબંધન પંજાબની પીચ પર હવે કેપ્ટન ઇનિંગ રમવા ઉતરશે બેઠક બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો નવી દિલ્હી: અંતે હવે પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ગઠબંધનની ઘોષણા કરી છે. હવે સત્તાવાર રીતે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ચૂંટણી ગઠબંધનની જાહેરાત કરી છે. […]

પંજાબમાં ઓવરસ્પીડમાં પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં ફંગોળાઈઃ ચારના મોત

દિલ્હીઃ પંજાબના ખરાડમાં પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરનારા બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. એટલું જ નહીં આ બંને વ્યક્તિઓ 25 ફુટ દૂર જઈને પટકાયાં હતા. આ પછી  સ્પીડમાં આવતી કાર સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ અને લગભગ 10 ફૂટ હવામાં ઉછળીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code