1. Home
  2. Tag "Raghavji Patel"

ગુજરાતમાં ખાતરની ક્યાંય તંગી સર્જાઈ નથીઃ રાઘવજી પટેલ

કૃષિમંત્રી જામનગરની મુલાકાતે કેન્દ્ર સરકારે જરૂરિયાત મુજબ ફાળવણી કર્યાનો દાવો અમદાવાદઃ ગુજરાતમાં ખાતરની અછતને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી છે. જેની ઉપર રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે પૂર્ણવિરામ મુકીને કોઈ અછત નહીં હોવાનું જણાવ્યું હતું. રાજ્યને જરૂરિયાત અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ખાતર ફાળવવામાં આવ્યું હોવાનો કૃષિમંત્રીએ દાવો કર્યો હતો. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરની […]

જીતુ વાઘાણી, રાઘવજી પટેલ અને મેરજાએ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો, અન્ય મંત્રીઓ સોમવારે ચાર્જ સંભાળશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં આજથી ધમધમાટ શરૂ થયો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના કેટલાક મંત્રીઓએ આજથી વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.  શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને બ્રિજેશ મેરજા સહિતના મંત્રીઓએ ઓફિસમાં એન્ટ્રી કરીને વિધિવત કામગીરી શરૂ કરી છે. આ સાથે જ રૂપાણી સરકારના મંત્રીઓએ પોતાના બંગલા અને ઓફિસ ધીરે ધીરે છોડવા માંડ્યા છે. ગાંધીનગરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code