1. Home
  2. Tag "Raghavji Patel"

રાજકોટઃ 41 ગામમાં RO ફિલ્ટર પ્લાન્ટ અને 12 ગામમાં CCTV કેમેરા ગોઠવાયાં

અમદાવાદઃ રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની ગ્રાન્ટમાંથી 15માં નાણાંપંચ હેઠળ રૂ. 169 લાખના ખર્ચે રાજકોટની શાપર પ્રાથમિક શાળા ખાતેથી મંત્રી રાઘવજી પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતુ. મંત્રી રાઘવજી પટેલ અને મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ઈ-તકતી દ્વારા વિવિધ કામોના ઈ – લોકાર્પણ કરવામાં આવ્યા હતા. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મિશન જળ શક્તિ અંતર્ગત ગામડાઓમાં પાણીની […]

રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાની અંગે સર્વે કરાશે

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીને કારણે જ ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. દરમિયાન છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાતના અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ ખેડૂત આગેવાનોને […]

હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર-ખેડૂતો માટે મોટો પડકાર : રાઘવજી પટેલ

અમદાવાદઃ બદલાતા હવામાનમાં કુશળ ખેતી વિષય પર આયોજિત કાર્યશાળાને સંબોધિત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર છે. કૃષિ વિકાસ તંત્ર- કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ આ માટે અગમચેતીના પગલા લેવા જોઇએ અને ખેડૂતોને આ પરિસ્થિતિમાં કુશળ ખેતી કેવી રીતે કરી શકાય તેનુ […]

ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ: કૃષિ વિભાગને 21,605 કરોડ ફાળવાયા

ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-14ના વર્ષનું અંદાજપત્ર રજુ કર્યું હતું. જેમાં કૃષિ વિભાગ માટે રૂપિયા 21,605 કરોડની ફા4લવણી કરવામાં આવી છે. નાણા મંત્રીએ બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કર્યું હતુ. જેમાં શિક્ષણ વિભાગ બાદ સૌથી વધુ કૃષિ વિભાગને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી. નાણા મંત્રીએ જણાવ્યું […]

રાજ્યમાં ચણાની ટેકાના ભાવે ખરીદી મર્યાદા વધારીને 40 ટકા કરવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવના મગફળી સહિતના પાકોની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન ચણાની ટેકાના ભાવે ખરીદી બાબતે હાલમાં રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકાની ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. ગુજરાતના […]

માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજી તેને અનુરૂપ આયોજન કરાશે : રાઘવજી પટેલ

ગાંધીનગરઃ રાજ્યના માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ આયોજન હાથ ધરવા વિચારણા કરવામાં આવશે. હાલમાં અમલી પશુ કલ્યાણલક્ષી યોજનાઓમાં પણ પશુપાલકોના હિતમાં જરૂર જણાય તો બદલાવ કરવામાં આવશે.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માલધારી સમાજને રાજ્ય સરકારની પશુ કલ્યાણકારી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ આપીને પગભર અને શિક્ષિત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ આજે ગાંધીનગર ખાતે […]

ખેડૂતોનું આનાજ ટેકાના ભાવે ખરીદવા  માટે  પ્રક્રિયા શરુ

­અમદાવાદઃ: ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા૧૭ ઓક્ટોબર થી શરુ થયેલ છે. જે ૩૧ ડીસેમ્બર-૨૦૨૨ સુધીમાં કરવાની રહેશે. ડાંગર માટે ૯૮, મકાઈ માટે 57 બાજરી માટે 89 જેટલા ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ખરીદી કેન્દ્રો ખાતે કરવામાં આવશે. ભારત સરકાર […]

લાભપાંચમઃ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

અમદાવાદઃ રાજ્યમાં આજે લાભપાંચમીથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ 2022-23માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ-પીએસએસ હેઠળ ખરીદીનો પ્રારંભ થયો છે. 90 દિવસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. […]

રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં કુદરતી આફતથી થયેલા નુકશાન માટે 59.81 ખેડુતોને સહાય કરી: કૃષિમંત્રી

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે ખેતીપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં બનાસકાંઠા, જામનગર જિલ્લા સહિત રાજ્યમાં જે જે જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેના સરવેની કામગીરી ચાલુ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોનાં ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલાં છે તેવા વિસ્તારોના સરવે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને […]

ગુજરાતમાં વધુ એક રાજકીય આગેવાન થયા કોરોના સંક્રમિત, રાઘવજી પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ટ્વીટર મારફતે કોરોના સંક્રમિત અંગેની જાણકારી આપી સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા મંત્રીએ કરી અપીલ અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરીના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાની આ ત્રીજી લહેરમાં અનેક રાજકીય મહાનુભાવો અને તબીબ સહિતના કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થયાં છે. દરમિયાન રાજ્યના વધુ એક મંત્રી રાઘવજી પટેલ પણ કોરોના સંક્રમિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code