1. Home
  2. Tag "Rahul Gandhi"

સંસદ હુમલાની 24મી વરસી: PM મોદી, રાહુલ ગાંધી, અમિત શાહ સહિતના નેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે સંસદ ભવન પર થયેલા આતંકી હુમલાની 24મી વરસી છે. દેશ આજે 2001ના એ વીર સપૂતોને યાદ કરી રહ્યો છે, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, […]

ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના આક્ષેપો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જે વિદેશીઓ હોય તેમને શોધી-શોધીને ડીલીટ કરવા એ જ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) છે, અને દેશના વડાપ્રધાન કોણ હશે તે ઘૂસણખોરો નક્કી કરે તે […]

બિહારમાં ફિર એક બાર..! નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ એનડીએ જોડાણે મહાગઠબંધનને પાછળ છોડ્યું

પટણા, 14 નવેમ્બર, 2025ઃ NDA alliance under the leadership of Nitish Kumar way ahead in Bihar  બિહાર વિધાનસભા ચૂંટણીમાં વધુ એક વખત એનડીએ જોડાણ જીત તરફ આગળ વધી રહ્યું હોય એવું જણાય છે. સવારે 11 વાગ્યા સુધીની મતગણતરીના ટ્રેન્ડમાં એનડીએ જોડાણ 190 કરતાં વધુ બેઠકો ઉપર આગળ હોવાનું જાણવા મળે છે. જ્યારે આરજેડી-કોંગ્રેસ સહિત પક્ષોના […]

બિહારમાં પ્રારંભિક મતગણતરીમાં NDA અને મહાગઠબંધન વચ્ચે કટોકટ લડાઈ

પોસ્ટલ મતોની ગણતરીમાં બંને જૂથ વચ્ચે તફાવતનો ગાળો નહિવત સમાચાર ચેનલોની વિચારધારા પ્રમાણે રૂઝાનના આંકડામાં તફાવત પટણા, 14 નવેમ્બર, 2025: counting of votes in Bihar બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ ગઈ છે. ગણતરી શરૂ થયાના એક કલાક પછી, હાલ શુક્રવારે સવારે નવ (9) વાગ્યે મતગણતરીના રૂઝાન કોઈ એક તરફી હોય […]

રાહુલ ગાંધીએ સિંગર જુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ આપી, પરિવારના સભ્યોને મળ્યા

નવી દિલ્હી: લોકપ્રિય ગાયિકા જુબીન ગર્ગના મૃત્યુનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ફેન્સ જુબીનના મૃત્યુની તપાસ અને ન્યાય માટે ઝુંબેશ ચાલુ રાખી રહ્યા છે. આ દરમિયાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુવાહાટી પહોંચ્યા અને સિંગરને શ્રદ્ધાંજલિ આપી. રાહુલ ગાંધીએ આજે […]

જુનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી કાલે આવશે

કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો મલ્લિકાર્જુન ખડગેના હસ્તે પ્રારંભ કરાયો હતો, રાહુલ ગાંધી કાલે બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરશે, સાજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે જુનાગઢઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 2027ના વર્ષમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ […]

રાહુલ ગાંધીએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની ત્રિદિવસીય શિબિરનું કર્યુ ઉદઘાટન

વડોદરામાં રાહુલ ગાંધી સમક્ષ કોંગ્રેસ કાર્યકરએ હૈયાવરાળ ઠાલવી, ગંભીરા બ્રિજના અસરગ્રસ્તોએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી, દૂધ ઉત્પાદકો સાથે પણ રાહુ ગાંધીની બેઠક ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સંસદમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે વડોદરા પહેચતા તેમનું પ્રદેશ કોંગ્રેસના નેતાઓ […]

રાજસ્થાનના ઝાલાવાડમાં સર્જાયેલી દૂર્ઘટના પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં શુક્રવારે (25 જુલાઈ, 2025) એક સરકારી શાળાની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં સાત બાળકોના મોત થયા હતા અને 29 અન્ય ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. આ ઘટના જિલ્લાના મનોહરથાના બ્લોકની પિપલોડી સરકારી શાળામાં બની હતી જ્યારે બાળકો સવારની પ્રાર્થના માટે ભેગા થઈ રહ્યા હતા. પોલીસને સવારે લગભગ 7:45 વાગ્યે […]

સંસદનું 21 જુલાઈથી શરૂ થશે ચોમાસુ સત્ર, આ સત્ર તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ ચોમાસુ સત્રમાં સરકાર આઠ નવા બિલ રજૂ કરશે. આમાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સંબંધિત બિલનો સમાવેશ થાય છે. સરકાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવાનું વિચારી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારનો આ પૂર્વોત્તર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની કોઈ યોજના નથી. મણિપુરમાં 13 ફેબ્રુઆરીએ […]

વિદેશી ધરતી પર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની જૂની આદતઃ ભાજપા

નવી દિલ્હીઃ અમેરિકાના બોસ્ટનમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અને નેશનલ હેરાલ્ડ કેસમાં તેમની સંડોવણી અંગે ભાજપ આક્રમક છે. હકીકતમાં, રાહુલ ગાંધીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતીય ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ અંગે સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, ‘વિદેશની ધરતી પર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની જૂની આદત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code