1. Home
  2. Tag "Rahul Gandhi"

વિદેશી ધરતી પર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની જૂની આદતઃ ભાજપા

નવી દિલ્હીઃ અમેરિકાના બોસ્ટનમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અને નેશનલ હેરાલ્ડ કેસમાં તેમની સંડોવણી અંગે ભાજપ આક્રમક છે. હકીકતમાં, રાહુલ ગાંધીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતીય ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ અંગે સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, ‘વિદેશની ધરતી પર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની જૂની આદત […]

ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત થવા માટે રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો

અમદાવાદઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ તેમના પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કાર્યકરોને જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે, પરંતુ હવે પરિવર્તનની જરૂર છે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત રહેવાનો સંદેશ આપ્યો અને કહ્યું કે પાર્ટીની […]

રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વાગત કરાયુ

રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન પહોંચ્યા, રાજીવ ગાંધી ભવન ખાતે દિવસ દરમિયાન બેઠકોનો દૌર ચાલશે, કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ અમદાવાદઃ લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુ ગાંધી આજે અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા સરદાર પટેલ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી રાહુલ […]

રાહુલ ગાંધી 7મી માર્ચે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

રાહુલ ગાંધી શુક્રવારે પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરશે શનિવારે કોંગ્રેસના કાર્યકરો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે 8મી અને 9મી એપ્રીલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાશે અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસના હાઈકમાન્ડે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8મી અને 9મી એપ્રીલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાશે. અને તેની […]

કોર્ટની સુનાવણીના 48 કલાક પહેલા CECની પસંદગી ગરિમાની વિરુદ્ધ : રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે જ્યારે પસંદગી સમિતિની રચના અને પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે અને સુનાવણી 48 કલાકથી ઓછા સમયમાં નક્કી કરવામાં આવી છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મધ્યરાત્રિએ મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કરવાનો નિર્ણય અયોગ્ય છે. સોમવારે સાંજે વડા […]

ડ્રોન ક્રાંતિને સમજવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાનો રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ

નવી દિલ્હી:  વર્તમાન સમયમાં યુદ્ધ ક્ષેત્રો અને અન્ય સ્થળોએ ડ્રોનની ઉપયોગિતાનો ઉલ્લેખ કરતા, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડ્રોન “ક્રાંતિ” ને સમજવામાં નિષ્ફળ ગયા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે તેમની યુટ્યુબ ચેનલ પર ડ્રોન અને સંબંધિત ટેકનોલોજી પર એક વીડિયો અપલોડ કર્યો છે. […]

દિલ્હી ચૂંટણીઃ ડો.એસ.જયશંકર અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કર્યું મતદાન

દિલ્હી ચૂંટણીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ મતદાન કર્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે ભાજપ આવી રહ્યું છે. […]

ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાવનારાઓને કડક સજા થવી જોઈએ: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાને કારણે અનેક લોકોના જીવ ગયા અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર ખૂબ જ દુઃખદ છે અને આવી પરિસ્થિતિ સર્જાવા પાછળના કારણોની તપાસ થવી જોઈએ. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રના જલગાંવમાં થયેલા ભયાનક […]

અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવાના માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત

નવી દિલ્હી:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર નવીન ઝાએ 2019 માં રાહુલ ગાંધી વિરુદ્ધ શાહ વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ કેસ દાખલ કર્યો હતો. કેસની […]

ડો. મનમોહન સિંહજીનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન, ભીની આંખે અંતિમ વિદાય અપાઈ

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના રાજકીય સમ્માનની સાથે નિગમ બોધ ઘાટ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત રહ્યાં હતા અને સ્વ. ડો. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ભારતીય સેનાના ત્રણેય પ્રમુખોએ પણ પૂર્વ વડાપ્રધાનને સલામી આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code