જુનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી કાલે આવશે
કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો મલ્લિકાર્જુન ખડગેના હસ્તે પ્રારંભ કરાયો હતો, રાહુલ ગાંધી કાલે બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરશે, સાજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે જુનાગઢઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 2027ના વર્ષમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ […]