1. Home
  2. Tag "Rahul Gandhi"

કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું, નવી ભૂમિકા અંગે હજુ સસ્પેન્સ યથાવત

બેંગલુરુ, 28 મે 2026 – કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં પરિવર્તન થયું છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. તે સાથે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. જોકે, સિદ્ધારમૈયાએ તેમની ભાવી ભૂમિકા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી તેથી તેમના આગામી પગલા અંગે સસ્પેન્સ યથાવત્ છે. રાજીનામું આપ્યા બાદ સિદ્ધારમૈયાએ પત્રકાર પરિષદમાં […]

રાહુલ ગાંધીના પીએમ અને ગૃહમંત્રી અંગેના અપમાનજનક શબ્દોને ગુજરાત ભાજપે વખોડ્યા: જુઓ Video

ગાંધીનગર, 20 મે, 2026 – રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો તેની ભાજપ દ્વારા આકરી ટીકા થઈ રહી છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ ઉપરાંત ગુજરાત ભાજપે પણ રાહુલ ગાંધીનાં બેફામ નિવેદનોને વખાડી કાઢ્યાં છે. ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે આજે આ અંગે પ્રતિભાવ આપતો એક […]

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને ગદ્દાર કહેતા રાજકારણ ગરમાયું, ભાજપે કર્યાં આકરા પ્રહાર

રાયબરેલી, 20 મે 2026: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે ‘ગદ્દાર’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. રાહુલના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો […]

સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો, યુપીમેં ક્યા હો રહા હૈ?

લખનૌ, 20 મે, 2026: સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કોંગ્રેસના કેટલાક નેતાઓએ ગઈકાલે મંગળવારે બીએસપી (BSP) પ્રમુખ માયાવતી સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોંગ્રેસના નેતાઓને માયાવતીના ઘરેથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. બસપા સુપ્રીમોએ કોંગ્રેસના નેતાઓને મુલાકાત આપવાનો ઈનકાર કર્યો હતો. […]

રાજકારણમાં રાહુલ ગાંધીના પ્રવેશ બાદ 99 ચૂંટણીમાં કોંગ્રેસનો થયો પરાજય

નવી દિલ્હી, 5 મે 2026: પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની સમવારે પરિણામ જાહેર થયાં હતા. જેમાં કોંગ્રેસને માત્ર કેરલમાં સફળતા મળી છે. જ્યારે પશ્ચિમ બંગાળ સહિતના ચાર રાજ્યોમાં કોંગ્રેસનું ફરી એકવાર ધોવાણ થયું છે. આમ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીના રાજનીતિમાં પ્રવેશ બાદ દેશભરમાં યોજાયેલી લોકસભા અને વિવિધ વિધાનસભાની ચૂંટણીઓમાં આ 99 વખત હારનો સામનો […]

રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા હાઈકોર્ટનો આદેશ, જાણો શું છે મામલો?

લખનૌ, 17 એપ્રિલ, 2026: અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે આજે રાહુલ ગાંધી વિરુદ્ધ બેવડી નાગરિકતા સાથે જોડાયેલા મામલામાં ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર કાં તો પોતે આ બાબતની તપાસ કરે અથવા કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપે, કારણ કે આ ગંભીર આરોપો તપાસનો વિષય છે. રાયબરેલી ટ્રાયલ કોર્ટ દ્વારા અરજી ફગાવી […]

વિધાનસભા ચૂંટણીઃ અમિત શાહ અને રાહુલ ગાંધી સોમવારે ચેન્નાઈ પહોંચશે

નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: તમિલનાડુ અને પુડુચેરીમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સોમવારે ચેન્નાઈ પહોંચવાના છે. બંને નેતાઓની મુલાકાતને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ કોચીથી ખાનગી વિમાન દ્વારા બપોરે […]

અમેરિકા-ભારત વેપાર ડિલને લઈને કેન્દ્ર પર રાહુલ ગાંધીએ ગંભીર સવાલ ઉઠાવ્યા

વડોદરા, 23 માર્ચ 2026:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે. ત્યારે કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવ્યા હતા. રાહુલ ગાંધીએ વડોદરામાં આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો. ત્યારબાદ તેમણે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનને […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી 23મી માર્ચે ગુજરાત આવશે

અમદાવાદ, 18 માર્ચ 2026: Rahul Gandhi to visit Gujarat on March 23  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગણતરીના દિવસોમાં જોહેરાત થવાની શક્યતા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે  આગામી 23મી માર્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં વડોદરામાં પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરીને રાજ્યની […]

204 ભૂતપૂર્વ સૈન્ય અને સરકારી અધિકારીઓએ રાહુલ ગાંધી સમક્ષ કરી આ માગણી, જાણો

નવી દિલ્હી, 18 માર્ચ, 2026: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિરોધપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ દેશની માફી માગવી જોઈએ તેવી માગણી ભૂતપૂર્વ સૈન્ય અને સરકારી અધિકારીઓએ કરી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડા દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કર્યા બાદ હવે 84 ભૂતપૂર્વ સરકારી અમલદારો, 116 નિવૃત્ત સૈનિકો અને ચાર વકીલોએ સંયુક્તપણે એક ખુલ્લો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code