1. Home
  2. Tag "raid"

TMC નેતા મહુઆ મોઈત્રા ફેમા કેસમાં તલબ, સીબીઆઈના દરોડા બાદ હવે ઈડીનું સમન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર મહુઆ મોઈત્રા ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓના નિશાને છે. ઈડીએ મહુઆ મોઈત્રાને ફેમા કેસના મામલામાં દિલ્હીમાં પૂછપરછ માટે 28 માર્ચે તલબ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આની જાણકારી આપી છે. ટીએમસી નેતાને આના પહેલા પણ કેન્દ્રીય એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. મોઈત્રાને લાંચને […]

અમદાવાદમાં બે જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા, 13 સ્થળો ઉપર સર્ચ-સર્વે

આઈટીના 75થી વધારે અધિકારીઓ દરોડામાં જોડાયાં પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ-સર્વેની કામગીરી હાથ ધરાઈ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની આશા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી એકવાર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાજમાં જાણીતા બે જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જૂથ ઉપર દરોડાને પગલે આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય જૂથના સંચાલકોમાં […]

આતંકવાદી ભંડોળ કેસમાં NIAના જમ્મુ-કાશ્મીરમાં દરોડા

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરુ કર્યું છે. દરમિયાન આજે એનઆઈએની ટીમે આતંકવાદી ભંડોળ કેસમાં પ્રતિબંધિત જમાત-એ ઈસ્લામી જમ્મુ-કાશ્મીરના વિવિધ સ્થળ ઉપર દરોડા પાડ્યાં હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કાશ્મીરના કેટલાક ભાગોમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીર દ્વારા આતંકવાદી ભંડોળના કેસના સંબંધમાં સર્ચ હાથ ધર્યું હતું, […]

અમદાવાદમાં આવકવેરા વિભાગનો સપાટો, ચાર બિલ્ડર જૂથ ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા દિવાળી પહેલા દરોડાનો દોર શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન આજે આવકવેરા વિભાગે જાણીચા ચાર બિલ્ડર જુથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં આ ગ્રુપ સાથે જોડાયેલા બ્રોકરોના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. બિલ્ડર જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડાના પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગના […]

પ.બંગાળ: મ્યુનિસિપલ ભરતીમાં ગેરરીતિના મામલામાં ખાદ્ય મંત્રી રથિન ઘોષની સામે EDની કાર્યવાહી

કોલકાતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પશ્ચિમ બંગાળમાં નગર પાલિકાઓમાં ભરતીમાં કથિત અનિયમિતતાઓની તપાસના સંદર્ભમાં રાજ્યના ખાદ્ય અને પુરવઠા પ્રધાન રથિન ઘોષના નિવાસસ્થાન સહિત પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળોએ સર્ચ શરૂ કર્યું હતું. કેન્દ્રીય દળોની એક ટુકડીની સાથે તપાસ અધિકારી સવારે લગભગ 6.10 કલાકે ઉત્તર 24 પરગના જિલ્લાના માઈકલનગરમાં રથિન ઘોષના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ ઉપરાંત અન્ય […]

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નક્સલવાદ મામલે NIAના વ્યાપક દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ સોમવારે ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 60થી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. બંને રાજ્યોમાં શંકાસ્પદ પરિસર અને સ્થળો ઉપર દરોડાની કાર્યવાહીને પગલે ખળભળાટ મચી ગયો છે. એનઆઈએની ટીમે ચોક્કસ બાતમીના આધારે બંને રાજ્યોમાં સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડ્યાનું જાણવા મળે […]

દિલ્હીમાં ISISના આતંકવાદીઓને શોધવા NIAના દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દિલ્હીમાં ISISના આતંકીઓને શોધી રહી છે. રાજધાનીમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓના નામ મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખ છે. NIAએ તેમના પર 3-3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. આ ત્રણેય આતંકીઓ પૂણે ISIS […]

સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

સુરત ઉપરાંત રાજકોટમાં આઈડીની રેડ સુરત અને રાજકોટમાં આઈટીની તપાસનો ધમધમાટ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે કરચોરોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ અને જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ જૂથ ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગની તપાસના અંતે કરોડોની કરચોરી […]

રાજકોટમાં જ્વેલર્સ જૂથ ઉપર આઈટીના દરોડામાં કરોડોની રોકડ મળી, 25 બેંક લોકર સીલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં જાણીતી બે જ્વેલર્સ સંસ્થા ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. આઈટીના દરોડામાં લગભગ ચાર કરોડની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત આવકવેરા વિભાગના અધિકારીઓએ બંને જૂથના વિવિધ બેંકમાં આવેલા લગભગ 25 જેટલા લોકર સીલ કર્યાં હતા. આવકવેરા વિભાગના દરોડાના આંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ઉત્તરપ્રદેશઃ બુલિયન-રિયલ એસ્ટેટના વેપારીઓ પર આવકવેરા વિભાગના દરોડામાં 200 કરોડની કરચોરી ઝડપાઈ

લખનૌઃ બુલિયન અને રિયલ એસ્ટેટના વેપારીઓ પર આવકવેરા વિભાગે પાડેલા દરોડા દરમિયાન અધિકારીઓને 200 કરોડ રૂપિયાની અઘોષિત આવક મળી આવી હતી. બિરહાના રોડની સ્થિત જૂથમાં તપાસમાં મોટાભાગની નાણાકીય ગેરરીતિઓ જોવા મળી છે. અધિકારીઓએ 26 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ પણ જપ્ત કરી છે. આ સિવાય પ્રી-બુક કરાયેલા સોનાના દાગીનાનું વેચાણ બતાવીને વેપારીઓએ લગભગ 70 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code