1. Home
  2. Tag "raids"

સાયલા અને ધ્રાંગધ્રામાં ખનીજ વિભાગના દરોડા, બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર, 29 જુન, 2026 : Minerals Department raids in Sayla and Dhrangadhra જિલ્લામાં ખનીજની ચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે ખનીજ વિભાગના અધિકારીઓ પોલીસની મદદથી રેડ પાડી રહ્યા છે. ખાણ-ખનીજ વિભાગ  દ્વારા જિલ્લાના સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં હીટાચી મશીન, ડમ્પર, બોરવેલ […]

અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો: EDના 12 સ્થળોએ દરોડા

મુંબઈ, 6 માર્ચ 2026: રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં ફરી એકવાર મોટો વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે વહેલી સવારથી અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર કંપનીના વિવિધ ઠેકાણાઓ પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. મુંબઈ અને હૈદરાબાદ સહિત દેશભરના અંદાજે 10 થી 12 સ્થળોએ EDની 15 ટીમો દ્વારા તપાસની કાર્યવાહી હાલમાં પણ […]

અરુણાચલ હાઈવે કૌભાંડમાં EDના દરોડામાં લાખોની રોકડ જપ્ત કરાઈ

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: અરુણાચલ હાઈવે જમીન વળતર કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ હાલમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ કૌભાંડ સરકારી કર્મચારીઓ અને ખાનગી લાભાર્થીઓ દ્વારા જમીન સંપાદનના વળતરમાં આચરવામાં આવેલી ગેરરીતિઓ સાથે જોડાયેલું છે. […]

ઈડીના દરોડામાં કુબેરનો ખજાનો મળ્યોઃ કરોડોની રોકડ, જ્વેલરી જપ્ત કરાઈ

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ઈડીએ મની લોન્ડગિંગના એક કેસમાં દિલ્હીમાં પાડેલા દરોડામાં કરોડની રોકડ અને જ્વલેરી જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી ઈન્દ્રજીત સિંહ યાદવ, તેમના સાથીદારો, અપોલો ગ્રીન એનર્જી લીમિટેડ તથા તેની સાથે જોડાયેલી સંસ્થોની સામે કરવામાં આવી હતી. આ પ્રકરણ ધન શોધન નિવારણ અધિનિયમ 2002 હેઠળ નોંધાયેલો છે. ઈડીની તપાસમાં ઈન્દ્રજીતસિંહ યાદવ […]

શ્રીનગરમાં 21 શંકાસ્પદ આતંકવાદીઓના ઠેકાણાઓ પર દરોડા, મોટી માત્રામાં ગુનાહિત સામગ્રી જપ્ત

જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુપ્ત માહિતીના આધારે એક મોટા ઓપરેશનમાં શ્રીનગર શહેરમાં અનેક સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 21 આતંકવાદી સહયોગીઓ અને સક્રિય કાર્યકરો (OGWs) ના નિવાસસ્થાનોની તપાસ કરવામાં આવી. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ચાલી રહેલી તપાસના સંદર્ભમાં આ દરોડા અને […]

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવાના મામલે મેડિકલ એજન્‍સીઓ પર દરોડા

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્‍સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. 17 લાખની કિંમતની […]

નકલી કોલ સેન્ટર મામલે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ EDના દરોડા

મેગ્નેટેલ બીપીએસ કન્સલ્ટન્ટ્સ એન્ડ એલએલપી નામના નકલી કોલ સેન્ટર સાથે સંબંધિત સાયબર છેતરપિંડીની તપાસના સંદર્ભમાં, ED, મુંબઈ ઝોનલ ઓફિસે અમદાવાદ, જયપુર, જબલપુર અને પુણેમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી પુણે સાયબર પોલીસે નોંધેલી FIRના આધારે કરવામાં આવી હતી, જેમાં 8 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ, આ નકલી કોલ સેન્ટર જુલાઈ […]

વઢવાણના ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ભોગાવો નગીમાં અલગ અલગ સ્થોએ ચેકિંગ કરાયું, 4 કરોડથી વધુની ખનીજ ચોરી પકડાઈ, નાના કેરાળા નજીક રેતી ભરેલા ત્રણ ટ્રકો જપ્ત કરાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બેરોકટોક થતી ખનીજચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે ભોગાવો નદીમાંથી રેતીની ચોરી સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા અલગ-અલગ હાઈવે તેમજ ભોગાવો […]

મીઠી નદીમાંથી કાંપ કાઢવાના કેસમાં EDના દરોડા, મુંબઈ-કોચીમાં 15 સ્થળોએ દરોડા

મીઠી નદીના કાંપ કાઢવાના કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે મહારાષ્ટ્ર અને કેરળમાં દરોડા પાડ્યા હતા, જેના કારણે બીએમસીને 65 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવાય છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ અને કોચીમાં સ્થિત 15 થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ […]

મુળીના ઉમરડા ગામે ખનીજચોરી સામે દરોડો, 300 ટન કાર્બોસેલ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો

નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે પાડ્યો દરોડો 15 કૂવા, 7 ચરખી, સહિત 12 લાખનો મુદ્દામાલ જપ્ત 200 પરપ્રાંતિ શ્રમિકોને તેમના વતન મોકલી દેવાયા સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કિમતી ખનીજ ધરબાયેલુ હોવાથી પરવાનગી વિના ખનીજચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે ચોટિલાના પ્રાંત અધિકારી ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. દરમિયાન  મુળી તાલુકાના ઉમરડા ગામમાં નાયબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code