1. Home
  2. Tag "raids"

ગુજરાતમાં 56 સ્થળોએ GSTના 41 પેઢીઓ પર સાગમટે દરોડા, બોગસ બિંલિંગમાં 90ની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં કેટલાક વેપારીઓ ટેક્સચોરીમાં માહેર હોય છે. ત્યારે ટેક્સચોરી સામે એસજીએસટી વિભાગે ઝૂંબેશ હાથ ધરી છે. એસજીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ દ્વારા આઈટીસી પાસ ઓન કરતા કેટલાક ટેક્સચોરોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ જેમને બોગસ બિલ આપ્યા હતા, તેવાં લોકોને રાજ્યમાંથી શોધી 56 સ્થળોએ જીએસટીની ટીમે સાગમટે દરોડા પાડીને 41 પેઢીઓને ત્યાંથી કરચોરી […]

તમિલનાડુઃ ટેરર ફંડીંગ મામલે એનઆઈએના વિવિધ સ્થળો ઉપર દરોડા

બેંગ્લોરઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને નાબુદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુમાં ટેરર ફંડીંગ મામલે નેશનલ ઈન્કવાયરી એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની ટીમે તમીલનાડુ અને પોંડીચેરીના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા આતંકી ગતિવિધિ મામલે પાડ્યા હોવાનું પ્રાથમિક […]

ધ્રાંગધ્રા અને પાટડી તલુકામાં PGVCLની 35 ટીમોના દરોડા, 30 લાખની વીજ ચોરી પકડાઈ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વિવિધ વિસ્તારોમાં વીજળી ચોરી સામે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યવિસ્તાર અને પાટડી-દસાડા વિસ્તારમાં વહેલી સવારથી વિજિલન્સની 35 ટીમોએ વીજચેકિંગ કરતા 78 જેટલા વીજ કનેક્શનોમાં વીજચોરી પકડી પાડવામાં આવી હતી. .વિજિલન્સની ટીમોએ અલગ અલગ 420 જેટલા કનેશનોની તપાસ કરી 78 કનેક્શનમાં વીજચોરી ઝડપી પાડીને રૂ.30.50 […]

બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગના દરોડા, બિન અધિકૃત રેતી ભરેલા પાંચ ટ્રેક્ટર જપ્ત કરાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગ સક્રિય હોવા છતાં ખનીજ ચોરી અટકવાનું નામ લેતી નથી. બનાસ નદી સહિત અનેક નદીઓમાં રેતીની બેફામ ચોરી થઈ રહી છે. તંત્ર દ્વારા દરોડા પાડીને સંતોષ માનવામાં આવે છે. ખનીજ માફિયાઓ સારી વગ ધરાવતા હોવાથી તેમની સામે કઠોર પગલા લેવાતા નથી. ત્યારે કાયમી ધોરણે ખનીજ ચોરી અટકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માગ […]

વેરાવળ-સોમનાથ પંથકમાં વીજ તંત્રના દરોડા, 3 દિવસમાં 45 લાખની વીજચોરી પકડાઇ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરીનું દુષણ વધી રહ્યું છે. જેના લીધે લાઈનલોસમાં વધારો થઈ રહ્યો છે. આથી વીજચોરી પકડવા માટે ચેકિંગ વધારવાની સુચના મળતા વીજ તંત્ર દ્વારા વેરાવળ અને સોમનાથ વિસ્તારમાં ગરોડા પાડવામાં આયા હતા. ત્રણ દિવસના ચેકિંગ દરમિયાન 45 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વેરાવળ-સોમનાથ શહેર અને પંથકના ગ્રામ્યક વિસ્તારોમાંથી […]

રાજકોટમાં SGSTના દરોડા, બ્રાસ અને કિચનવેરના ઉત્પાદકો પાસેથી લાખોની કરચોરી પકડાઈ

રાજકોટઃ  ગુજરાતમાં કરચોરી કરનારા ઉદ્યોગો સામે જીએસટી, એસજીએસટીના દરોડા પાડવામાં આવતા હોય છે. કેટલાક ઉદ્યોગકારો ટેક્સચોરી માટે અવનવી તરકીબો પણ અપનાવતા હોય છે. રાજકોટમાં એસજીએસટી દ્વારા કર ચોરી કરતાં યુનિટો પર ફરી એક વખત દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષના અંતે જાણીતા બાર્સના મેન્યુફેકચરર પર સકંજો કસ્યા બાદ ફરી એક વખત બાર્સ ઉત્પાદક […]

સૌરાષ્ટ્રમાં વીજ ચોરીનું દુષણ, રાજકોટ, ભૂજ અને બોટાદ તાલુકામાં 96 ટીમો દ્વારા દરોડા

અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વપરાશ વધવાની સાથે વીજ ગેરરીતિમાં પણ વધારો થયો છે. જેને પગલે સવારથી જ રાજકોટ સહિત ભુજ અને બોટાદના અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારથી જ વીજ ચેકીંગને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. કુલ 96 ટીમો દ્વારા વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દેશભરમાં […]

રાજકોટમાં યુરિયા ખાતરની પેઢીઓ પર સેન્ટ્રલ GSTના દરોડા, 16 કરોડની કરચેરી પકડાઈ

અમદાવાદઃ જીએસટીના અમલ બાદ પણ કરચોરીનું દુષણ ઘટ્યુ નથી. રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ દરોડો પાડીને 16 કરોડની કરચોરી પકડી પાડી હતી. યુરીયાના વેચાણના બોગસ વ્યવહારો ઝડપી પાડ્યા હતા. આ મામલે બેની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ GSTની ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)ની ટીમે રાજકોટમાં ત્રણ દિવસ સુધી દરોડાનો પાડીને યુરીયા ખાતરનાં […]

વલસાડ જિલ્લામાં બેરોકટોક થતી ખનીજ ચોરી સામે તંત્રના દરોડા, 70 વાહનો જપ્ત કરાયા

વલસાડ : ગુજરાતના દરેક જિલ્લાઓમાં ગેરકાયદે ખનન પ્રવૃતિઓ બેરોકટોક ચાલતી હોય છે. ખનીજ માફિયાઓને કોઈનો ય ડર રહ્યો નથી. સરકારી ખૂલ્લી જમીનોમાંથી માટી, નદીઓમાંથી રેતી, અને ડુંગરાળ વિસ્તારોમાંથી કપચીની ચોરી સામાન્ય બની ગઈ છે. આવી ચોરી અટકાવવા માટે ખાણ-ખનીજ વિભાગ, કલેક્ટર અને પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પણ માથાભારે ખનીજ માફિયાઓ પોતાનો […]

ઊના પંથકમાં લાઈમસ્ટોન ખાણોમાં ગેરકાયદે ખનન, પોલીસે ત્રણ સ્‍થળોએ દરોડો પાડતા ફફડાટ

ઊનાઃ ગીર સોમનાથ જિલ્‍લામાં ખાણ ખનીજ વિભાગના કથિત ભ્રષ્ટાચારને લીધે બેરોકટોક ખનીજચોરી થઈ રહી છે. આથી ખનીજની ચોરીને ડામવા માટે નવનિયુકત પોલીસવડાએ આદેશ કરતા ખાણ ખનીજ વિભાગને અંઘારામાં રાખી એએસપીના નેતૃત્‍વમાં પોલીસ ટીમોએ જિલ્‍લાના ઉના પંથકમાં ગતરાત્રીના ત્રણ ગેરકાયદેસર ચાલતી બિલ્‍ડીંલ લાઇમ સ્‍ટોનની ખાણો ઝડપી પાડતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે દરોડામાં 11 કટર મશીનો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code