1. Home
  2. Tag "Railway Minister Ashwini Vaishnav"

દેશને 15 ઓગસ્ટ 2027 ના રોજ તેની પ્રથમ બુલેટ ટ્રેન મળશેઃ રેલ્વે મંત્રી

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026 : ભારતીય રેલ્વેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરવાનો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ જાહેરાત કરી. રેલ્વે મંત્રીએ જાહેરાત કરી કે દેશને 15 ઓગસ્ટ, 2027 ના રોજ તેની પ્રથમ બુલેટ ટ્રેન મળશે. અશ્વિની વૈષ્ણવે મજાકમાં કહ્યું, “તમારી બુલેટ ટ્રેનની ટિકિટ હમણાં જ ખરીદો, ટ્રેન આવતા વર્ષે આવશે.” તેમણે સ્પષ્ટતા કરી કે […]

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે કામગીરીની સમીક્ષા કરી

રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર રેલવે મંત્રીએ જમ્મુ, ચંદીગઢ અને સરહદી વિસ્તારોમાં ફસાયેલા મુસાફરો માટે ખાસ ટ્રેનો ચલાવવાનો આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, રેલવેએ અન્ય સરકારી એજન્સીઓ સાથે સંકલન કરવું જોઈએ અને તાત્કાલિક રાહત પગલાં લેવા જોઈએ.રેલવે મંત્રીની સૂચના પર 9 મેના રોજ ચાર ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી. […]

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે તહેવારો પર મુસાફરો માટે કરવામાં આવેલી વિશેષ સુવિધાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. રેલવે મંત્રીએ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે સત્તાવાળાઓ દ્વારા […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારાની વિવિધ ઘટનામાં રેલવેને રૂ. 55 લાખનું નુકસાન

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. દરમિયાન અનેક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે, 2019થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેને 55 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રેલવે મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી […]

ભારતીય રેલવેઃ 3 વર્ષમાં તમામ ટ્રેનોમાંથી જૂના વાદળી રંગના (ICF) કોચ હટાવીને લાલ રંગના (LHB) કોચ લગાવાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં રેલવે વિભાગ માટે 2.40 લાખ કરોડની ફાળવણી કરી છે. બીજી તરફ રેલવે તંત્રને વધારેમાં વધારે આધુનિક બનાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. એક વર્ષમાં 250 જેટલી ટ્રેનોમાંથી જૂના આઈસીએફ કોચ હટાવીને આધુનિક એલએચબી (લિંક હોફમેન બુશ) કોચ લગાડવામાં આવશે. 3 વર્ષના સમયગાળામાં તમામ ટ્રેનોમાં એલએચબી કોચ લગાડી દેવામાં આવશે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code