1. Home
  2. Tag "Railway Minister Ashwini Vaishnav"

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારાની વિવિધ ઘટનામાં રેલવેને રૂ. 55 લાખનું નુકસાન

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ઘણા રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે. દરમિયાન અનેક જગ્યાએથી પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપી હતી કે, 2019થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાને કારણે રેલવેને 55 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. રેલવે મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી […]

ભારતીય રેલવેઃ 3 વર્ષમાં તમામ ટ્રેનોમાંથી જૂના વાદળી રંગના (ICF) કોચ હટાવીને લાલ રંગના (LHB) કોચ લગાવાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં રેલવે વિભાગ માટે 2.40 લાખ કરોડની ફાળવણી કરી છે. બીજી તરફ રેલવે તંત્રને વધારેમાં વધારે આધુનિક બનાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. એક વર્ષમાં 250 જેટલી ટ્રેનોમાંથી જૂના આઈસીએફ કોચ હટાવીને આધુનિક એલએચબી (લિંક હોફમેન બુશ) કોચ લગાડવામાં આવશે. 3 વર્ષના સમયગાળામાં તમામ ટ્રેનોમાં એલએચબી કોચ લગાડી દેવામાં આવશે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code