1. Home
  2. Tag "Railway station"

લીંબડીમાં કોરોડોના ખર્ચે બનાવેલા રેલવે સ્ટેશનની છતમાંથી પાણી ટપકવા લાગ્યુ

ગત તા. 22મીએ CMની હાજરીમાં PMએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું 55 કરોડના ખર્ચે લીંબડી રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરાયુ છે પ્રથમ સામાન્ય વરસાદમાં છતમાંથી ઠેર ઠેર પાણી ટપકવા લાગ્યા સુરેન્દ્રનગરઃ સરકાર વિકાસના કામો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ કેટલાક કામો તકલાદી હોવાને કારણે પ્રજામાં ટીકાનું પાત્ર બનતા હોય છે. તાજેતરમાં જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન […]

સુરતમાં રેલવે સ્ટેશન પર સ્કૂલબેગમાંથી 4 કિલો ગાંજો પકડાયો

સ્નીફર ડોગ સ્કૂલ બેગ પાસે જઈ ભસવા લાગ્યો પોલીસે સ્કૂલબેગની તપાસ કરતા 4 કિલો ગાંજો મળ્યો રાજકોટ-સિંકદરાબાદ ટ્રેનમાં બીનવારસી સ્કૂલ બેગ પડી હતી સુરતઃ શહેરના રેલવે સ્ટેશન પર રાજકોટ- સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન ઊભી હતી. ત્યારે  પોલીસ સ્નીફર ડોગ સાથે એક કોચ નજીક ઊભી હતી. તે દરમિયાન સ્નીફર ડોગ ટ્રેનમાં પડેલી સ્કૂલબેગ પાસે જઈ ભસવા લાગ્યો […]

કન્નોજમાં રેલવે સ્ટેશનનું નિર્માણધીન લિંટલ ધરાશાયી, 30 શ્રમજીવી ઘાયલ

લખનૌઃ ઉત્તરપ્રદેશના કન્નોજમાં નિર્માણધીન રેલવે સ્ટેશનનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. તૂટી પડેલા ભાગના કાટમાળ નીચે 35 જેટલા શખ્સો દબાયા હતા. જેથી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દૂર્ઘટનામાં […]

સુરતના રેલવે સ્ટેશન પર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ન ખોલતા યુવકની અટકાયત

ટ્રેન પર પથ્થરમારાની અફવાથી પોલીસ દોડી ગઈ એક પ્રવાસીએ અન્ય કોઈને પ્રવેશ ન આપવા કોચનો દરવાજો બંધ કરી દીધો હતો ટ્રેનના અન્ય પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો સુરતઃ શહેરના રેલવે સ્ટેશન પર અજમેર-દાદર ટ્રેન ઊભી રહેતા જ જનરલ કોચમાં પ્રવાસીઓએ ચડવા માટે લાઈનો લગાવી દીધી હતી. દરમિયાન ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા એક પ્રવાસીએ અંદરથી ટ્રેનના જનરલ […]

અમદાવાદઃ રેલવે સ્ટેશન ઉપર મુસાફર એટીવીએમ મારફતે અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકશે

અમદાવાદઃ લવેની ટિકિટ માટે લાંબી લાઈન અને ભીડનો મોટાભાગે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે એક ખાસ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર એટીવીએમ મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. પ્લેટફોર્મ ટિકિટ […]

સંઘર્ષના દિવસોમાં આ અભિનેતાએ રેલવે સ્ટેશન ઉપર 27 દિવસ ગુજાર્યાં હતા

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ઘણા સંઘર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી છે. આવા કલાકારોની યાદીમાં અનુપમ ખેરનો સમાવેશ થાય છે. પોતાની મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવ્યું. બોલીવુડમાં તેમણે એનેક સુપરહિટ ફિલ્મ આપી ચુક્યું છે. 40 વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે ઘણી ફિલ્મો કરી છે અને મજબૂત અભિનય કુશળતા પણ સાબિત કરી છે. જો કે, […]

પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

રાજકોટઃ પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. અશોકકુમાર મિશ્રએ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર રેલવે સ્ટેશનની સરપ્રાઈઝ મુલાકાત કરી. પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરે ભાવનગરમાં વિવિધ સંસ્થાનાં આગેવાનોને મળ્યા અને તેમની રજૂઆત ધ્યાને લઇ વહેલી તકે માંગ પૂર્ણ થાય તે અંગેની ખાતરી આપી હતી. આ તકે ભાવનગર-સુરત ડેઇલી ટ્રેનની માંગ અંગે તેમણે જણાવ્યુ […]

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે તહેવારો પર મુસાફરો માટે કરવામાં આવેલી વિશેષ સુવિધાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. રેલવે મંત્રીએ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે સત્તાવાળાઓ દ્વારા […]

સુરતમાં દિવાળી પહેલા પરપ્રાંતિયો માદરે વતન જવા રવાના

ઉધનાના રેલવે સ્ટેશને પરપ્રાતિયોની લાગી લાંભી લાઈનો, યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, યુપી-બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ  સુરતઃ દિવાળીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં વસવાટ કરતાં પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરત-ઉધનાથી ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ દક્ષિણના રાજ્યોમાં જતા ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. ઉધના રેલવે […]

ગુજરાતના 46 રેલ્વે સ્ટેશન 136 જેટલા રેલ્વે ઓવરબ્રિજ-અંડરબ્રિજને નવા રૂપરંગ અપાશે

અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશભરના 500 થી વધુ રેલ્વે સ્ટેશન્‍સ અને 1500 ઉપરાંત રેલ્વે અંડરબ્રિજ-ઓવરબ્રિજના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ તથા રિ-ડેવલપમેન્ટ કામો વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરાવ્યા હતા. જેમાં ગુજરાતના 46 રેલ્વે સ્ટેશન્‍સ અને 130 જેટલા અંડરબ્રિજ-ઓવરબ્રિજનો આ યોજના અન્વયે સમાવેશ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રેલ્વે સ્ટેશને યોજાયેલા સમારોહમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code