1. Home
  2. Tag "Railway station"

દેશમાં અત્યાર સુધીમાં કુલ 497 રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા શરૂ કરાઈ

339 રેલવે સ્ટેશન ઉપર 1090 જેટલા એસ્કેલેટરની સેવા ઉપલબ્ધ 400 રેલવે સ્ટેશન ઉપર 981 લિફ્ટની સુવિધા નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી રેલવેના વિકાસ માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશના 497 જેટલા રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અથવા એસ્કેલેટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. […]

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટર લગાવાઈ

અમદાવાદ:અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટર નાખવામાં આવી છે.સાંસદ અમદાવાદ પશ્ચિમ,ડૉ. કિરીટ પી. સોલંકી, સાંસદ રાજ્યસભા, ડૉ. અમી યાજ્ઞિક અને મેયર,અમદાવાદ કિરીટ પરમાર તારીખ 09 સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર રેલવે મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંડળ રેલ્વે પ્રબંઘક તરૂણ જૈને સાંસદ ડો. કિરીટ પી. સોલંકી, સાંસદ ડૉ. અમી યાગ્નિક અને […]

હવે આવું દેખાશે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન,રેલવે મંત્રાલયે ટ્વિટર પર શેર કરી ડિઝાઇન

હવે આવું દેખાશે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન રેલવે મંત્રાલયે ટ્વિટર પર શેર કરી ડિઝાઇન દિલ્હી:રેલવે મંત્રાલય આ દિવસોમાં ભારતીય રેલવેની તસવીર બદલવામાં વ્યસ્ત છે.આ ક્રમમાં, ઘણા રાજ્યોના સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે જેથી અહીં આવતા મુસાફરોને કોઈ મોલ અથવા એરપોર્ટ જેવું લાગે. આ દરમિયાન, રેલ્વે મંત્રાલયે તેના ટ્વિટર હેન્ડલ પર નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના […]

રાજકોટના રેલવે સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર CCTV કેમેરા જ નથી,

રાજકોટઃ શહેરના રેલવે સ્ટેશન પરના મુખ્ય એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા જ   લગાવેલા નથી. રોજબરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર-જવર રહેતી હોય છે. ત્યારે સલામતીના કારણોસર સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે. પરંતુ રેલવેના સત્તાધિશો આ મહત્વની બાબતને અવગણી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારનો જ નિયમ છે કે, સરકારી કચેરીઓ, સંકુલો કે ખાનગી […]

સ્ટેશન પર ટ્રેન 20 મિનિટ પહેલા પહોંચી જતા યાત્રીઓ સ્ટેશન પર ગરબે ઘુમ્યા,સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ટ્રેન વહેલી પહોંચતા યાત્રીઓ સંટેશન પર ગરબે ઘુમવા લાગ્યા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ ભોપાલ- આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘૂમ મચાવી રહ્યો છે,વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો છે રેલ્વે સ્ટેશન પર ગરબે ઘુમતા ટોળાનો, જી હા , આસપાસના લોકોએ આ નજારો જોતા જ પોતાના ફોનમાં વીડિયો બનાવાનું શરુ […]

અમદાવાદના રેલવે સ્ટેશનને 4000 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે, કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરવા આદેશ

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું 4 હજાર કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવા આવશે. ત્યારે આ કામ નિર્ધારિત 5 વર્ષના સમયમાં પૂર્ણ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થાનિક રેલવે અધિકારીઓને સૂચના આપી છે. આ સાથે રેલવે મંત્રીએ સ્ટેશન રિડેવલપમેન્ટ સહિત અન્ય રેલવે પ્રોજેક્ટ્સની કામગીરી દરમિયાન આવતી સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે રાજ્ય સરકાર સાથે મળી સંકલન સમિતિ બનાવવા […]

સુરત અને ઉધના રેલવે સ્ટેશનની નવિન સુવિધાઓનું કાલે શનિવારે રેલરાજ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાશે

સુરતઃ શહેરના ઉધના રેલવે સ્ટેશનનું નવિનીકરણ કરાયું છે. પ્રવાસીઓની સુવિધા માટે નવુ પ્લેટફોર્મ, તેમજ રિનોવેશનનું કામ પૂર્ણ કરાયું છે, ઉપરાંત સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, કોચ ઈન્ડિકેટર, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય પ્લેટફોર્મને જોડતા ફૂટ ઓવરબ્રિજનું નવીનીકરણ અને GRP પોલીસ સ્ટેશન સુધી વિસ્તરણનો પણ સમાવેશ થાય છે. આવતીકાલે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગર રેલવે સ્ટેશન પર ઈલે.વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

રાજપીપળાઃ કેવડીયામાં દુનિયાની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે ગ્રીન કોરીડોરથી જ લોકો પહોંચી શકશે. ક્ષેત્રને પ્રદુષણથી બચાવવા માટે રેલવેનાં એકતાનગર સ્ટેશને 51 ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. અહી ઈલેકટ્રીક વાહન ચાર્જ કરીને કેવડીયા સુધી જઈ શકાશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેવડિયા રેવલે સ્ટેશનનું નવુ નામ એકતાનગર પવામાં આવ્યું છે. એકતાનગર […]

રાજકોટ રેલવે સ્ટેશને એક્સિલેટર અને લિફ્ટની સુવિધા, યાત્રિકોએ હવે પગથિયાં નહીં ચઢવા પડે

રાજકોટઃ શહેરના રેલવે સ્ટેશન પર પેસેન્જરોની સુવિધા માટે એક્સિલેટર અને લિફ્ટની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી યાત્રિકો માટે જે સૌથી વધુ જરૂરિયાત હતી તે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. ઘણા સમયથી એસ્કેલેટરનું કામ રેલવે સ્ટેશન પર ચાલી રહ્યું હતું જે આખરે પૂર્ણ થતા સ્ટેશન […]

કેવડિયા રેલવે સ્ટેશનને નવું નામ અપાયું, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા એકતાનગરની ટિકિટ લેવી પડશે

કેવડિયા : રાજ્યમાં સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમને લીધે કેવડિયા દેશભરમાં જાણીતુ બન્યુ હતું. ત્યારબાદ સ્ટચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાતા તેમજ આજુબાજુના સ્થળનો પ્રવાસન તરીકે વિકાસ કરાતા હનવે દુનિયામાં કેવડિયાનું નામ વધુ જાણીતુ બન્યુ છે. આમ વિશ્વસ્તરે ખ્યાતિ મળ્યા બાદ કેવડિયાની ઓળખ બદલાઈ છે. ત્યારે કેવડિયાના રેલવે સ્ટેશનને નવુ નામ મળ્યું છે. નર્મદા કેવડિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code