1. Home
  2. Tag "rainwater harvesting"

કચ્છના નાના રણમાં વરસાદી પાણીના સંગ્રહથી વન્યજીવોના આવાસની થશે કાયાકલ્પ

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ અટકાવી તેમજ વન્યપ્રાણીઓ-પક્ષીઓ માટે આવાસની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ […]

સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

દર વર્ષ કરતાં ચાલુ વર્ષે પાણીના સંગ્રહ માટે તળાવો ઊંડા કરવાની કામગીરી વહેલા કરાશે: રાજ્યમાં છેલ્લા ૮ વર્ષમાં ૧૩,૯૯૪ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો ગાંધીનગર, 4 ફેબ્રુઆરી, 2026 – Sujalam Sufalam Jal Abhiyan સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીનો આગામી ૨૧ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વિગતો આપતા […]

વિશ્વ જળ દિવસઃ ધ્રાગંધ્રાની એક સોસાયટીના રહીશો 16 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરે છે

અમદાવાદઃ 22મી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘જળ એ જ જીવન’ના સૂત્રને સાર્થક કરવા માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે. જો કે, ગરમી આવતા-આવતા પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેને જોતા સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રામાં ગોકુલ સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા 16 વર્ષથી વરસાદીના પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. તમામ પરિવારો આ […]

બનાસકાંઠામાં વરસાદી પાણીના સંગ્રહ માટે ખેડુતો સંકલ્પબદ્ધ, ખેતરોમાં તલાવડીઓ બનાવી

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં ઉનાળા દરમિયાન સૌથી વધુ પાણીની સમસ્યા બનાસકાંઠામાં ઊભી થઈ હતી. લોકોને પાણી માટે આંદોલનો કરવાની ફરજ પણ પડી હતી. ત્યારે હવે જિલ્લાના ખેડુતો હવે વરસાદના પાણીના એક એક ટીપાનો સંગ્રહ કરવા માટે જાગૃત બન્યા છે. પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે જિલ્લાના ખેડુતો પાણીને પ્રભુનો પ્રસાદ સમજીને વરસાદના ટીંપે ટીંપા પાણીનો સંગ્રહ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code