1. Home
  2. Tag "raipur"

ભારતમાલા કૌભાંડમાં EDની કાર્યવાહી: રાયપુર અને મહાસમુંદમાં દરોડા

રાયપુર, 29 ડિસેમ્બર 2026 : છત્તીસગઢમાં ભારતમાલા પરિયોજના હેઠળ નિર્મિત રાયપુર-વિશાખાપટ્ટનમ ઈકોનોમિક કોરિડોરમાં જમીન સંપાદન વળતર મામલે થયેલી કથિત ગેરરીતિની તપાસ તેજ બની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોમવારે રાયપુર અને મહાસમુંદ જિલ્લામાં કુલ 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં જમીન માફિયાઓ, સરકારી અધિકારીઓ અને વચેટિયાઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. […]

રોહિત શર્મા પાસે વિશ્વ નંબર 1 બનવાની તક, રાયપુર ODI માં સચિન તેંડુલકરનો તુટી શકે છે રેકોર્ડ

નવી દિલ્હી: રોહિત શર્મા ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા બીજી વનડે: વિશ્વના નંબર વન વનડે બેટ્સમેન રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઇનિંગની શરૂઆત કરશે. મુંબઈના જમણા હાથના બેટ્સમેનએ પ્રથમ વનડેમાં 57 રન બનાવ્યા અને કિંગ કોહલી સાથે મળીને 136 રનની ભાગીદારી કરી અને ભારતને પ્રથમ વનડે 17 […]

રાયપુરમાં ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની 60મી અખિલ ભારતીય પરિષદમાં PM મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી 29-30 નવેમ્બર, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે યોજાનારી 60મી અખિલ ભારતીય ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સમાં ભાગ લેશે. 28-30 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સનો ઉદ્દેશ્ય મુખ્ય પોલીસ પડકારોને સંબોધવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાનો અને “વિકસિત ભારત” ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ “સલામત ભારત” બનાવવા માટે ભાવિ રોડમેપ […]

વિનોદ કુમાર શુક્લાને છત્તીસગઢના રાયપુરમાં તેમના નિવાસસ્થાને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

રાયપુર: પ્રખ્યાત સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લાને તેમના નિવાસસ્થાને 59મા જ્ઞાનપીઠ પુરસ્કાર, સર્વોચ્ચ હિન્દી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. સ્વાસ્થ્યના કારણોસર, જ્ઞાનપીઠના જનરલ મેનેજર આર.એન. તિવારી અને સિનિયર એકાઉન્ટ્સ ઓફિસર ધરમપાલ કંવર રાયપુર આવ્યા અને તેમને એવોર્ડ અને માનદ વેતનનો ચેક અર્પણ કર્યો. આરએન તિવારીએ જણાવ્યું હતું કે વિનોદ કુમાર શુક્લાની તબિયત સારી નથી, તેથી પરિવારે સાદા […]

રાયપુરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ, પાકિસ્તાન સાથે કનેક્શનનો ખુલાસો

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પોલીસે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો મોટો ખુલાસો કર્યો છે. આ દાણચોરી નેટવર્કનો વ્યાપ પાકિસ્તાનથી પંજાબ અને પછી રાયપુર સુધી ફેલાયેલો હતો. રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશન અને ACCU ની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહીમાં 9 ડ્રગ તસ્કરોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 412 ગ્રામ 87 મિલિગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત […]

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 13ના મૃત્યુ

રાયપુરઃ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, અહીં રાયપુર-બાલોદ બજાર રોડ પર સારાગાંવ નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલી ટક્કરમાં 13 લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં અન્ય 12 લોકો ઘાયલ થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં નવ મહિલાઓ અને ચાર બાળકોઓએ જીવ ગુમાવ્યા છે. રાયપુરના SP લાલ ઉમ્મેદસિંહે કહ્યું […]

બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાયપુર પહોંચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ,પુત્રી પણ સાથે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢ પહોંચ્યા પુત્રી ઇતિશ્રી મુર્મુ પણ સાથે જોવા મળી  એરપોર્ટ પર રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર અપાયું  દિલ્હી:  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢની તેમની બે દિવસીય મુલાકાતે સવારે રાજધાની રાયપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તે રાયપુર અને બિલાસપુર શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસની મુલાકાતે એરફોર્સના વિશેષ વિમાનમાં રાયપુરના સ્વામી વિવેકાનંદ […]

છત્તીસગઢને પીએમ મોદીએ કરોડોની આપી ભેંટ – 8 યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

  રાયગઢઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢની રાજધાની રાયપુરની મુલાકાતે છે અહી તેમણે અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યું છે,આજ રોજ સવારે 10 કલાકેને 45 મિનિટે તેઓ અહીં આવી પહોચ્યા હતદા ત્યાર બાદ તેઓ કાર્યક્રમ સ્થળ પરએરપોર્ટથી હેલિકોપ્ટરના માધ્યમથી સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ પહોંચ્યા. પીએમ મોદીએ આ દરમિયાન રેલ અને રોડ સંબંધિત પાંચ કેન્દ્રીય પ્રોજેક્ટનો શિલાન્યાસ […]

મહાત્મા ગાંધી પર અપમાનજક ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ

મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ ખજુરાહોથી કાલીચરણ મહારાજની ધરપકડ કરાઇ બપોરે તેને રાયપુર લવાશે નવી દિલ્હી: રાયપુરની ધર્મ સંસદમાં થોડાક સમય પહેલા કાલીચરણ મહારાજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. હવે અભદ્ર ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ કરવામાં આવી છે. રાયપુર પોલીસે ખજુરાહોની એક હોટલમાંથી કાલીચરણની ધરપકડ કરી છે. […]

રાયપુરમાં ટ્રેનમાં થયો બ્લાસ્ટઃ CRPFના છ જવાનો ઘાયલ

દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનમાં સવારે વિસ્ફોટમાં કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના છ જવાનો ઘાયલ થયા હતા. રેલવે અને સીઆરપીએફના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર એક ખાસ ટ્રેન સીઆરપીએફની 211 બટાલિયનના જવાનોને લઈને જમ્મુ જઈ રહી હતી. સવારે લગભગ સાડા છ કલાકે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉભેલી ટ્રેનની બોગીમાં વિસ્ફોટ થતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code