1. Home
  2. Tag "Raj Bhavan"

થાવરચંદ ગેહલોત આજે સવારે 10.30 વાગ્યે રાજભવન ખાતે કર્ણાટકના રાજ્યપાલ તરીકે શપથ લેશે

થાવરચંદ ગેહલોત રાજ્યપાલ તરીકે લેશે શપથ કર્ણાટકના રાજ્યપાલ તરીકે લેશે શપથ 10.30 વાગ્યે રાજભવન ખાતે લેશે શપથ બેંગલુરુ:પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત રવિવારે કર્ણાટકના 19 મા રાજ્યપાલ તરીકે શપથ લેશે. કર્ણાટક સરકારે જાહેર કરેલી સત્તાવાર વિગત મુજબ, થાવરચંદ ગેહલોત સવારે 10:30 કલાકે રાજભવનમાં શપથ લેશે. થાવરચંદ ગેહલોત વર્ષ 2014 થી કર્ણાટકના રાજ્યપાલ રહી ચૂકેલા વજુભાઈ […]

“કોરોના સેવાયજ્ઞ” અભિયાનનું મુખ્યમથક બન્યું રાજભવનઃ પાયાના કોરોના વોરિયર્સના પરિવારજનોને મદદ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી દિવસ રાત અવિરત ફરજ બજાવતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના પરિવારજનોને સહાયભૂત થવાના ઉદ્દેશથી ગુજરાત રાજભવન “કોરોના સેવાયજ્ઞ” અભિયાનનું મુખ્યમથક બન્યું છે. ગુજરાતની યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી ગુજરાત રાજભવન ખાતે “કોરોના સેવાયજ્ઞ” અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, કોરોના સંક્રમિતોની દિવસ – રાત સેવા કરતા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code