1. Home
  2. Tag "RAJ THACKREY"

એમએનએસના ફાયરબ્રાન્ડ નેતા રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ હાલ મોકુફ રખાયો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે સરકાર સામે બાંયો ચડાવનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે 5મી જૂનના રોજ અયોધ્યાની મુલાકાતે જવાના હતા. જો કે, હવે કેટલાક કારણોસર આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. MNS પ્રમુખ રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા. માનવસૈનિકોએ પણ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી […]

લાઉડસ્પીકર હટાવવાએ ધાર્મિક નહીં પરંતુ સામાજીક મુદ્દોઃ રાજ ઠાકરે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે રાજકારણ વધારે ગરમાયું છે. અનેક સ્થળો ઉપર મનસેના કાર્યકરો હનુમાન ચાલીસાનું પઠન કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. પોલીસે 250 કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સમગ્ર મામલે અઘાડી સરકારની મહત્વની બેઠક મળી હતી. દરમિયાન મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદમાં લાઉડસ્પીકર હટાવવાની માંગણી સાથે આંદોલન ચાલુ રાખવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code