1. Home
  2. Tag "Rajasthan"

વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી રાજસ્થાનની મુલાકાતે

જયપુરઃ રાજસ્થાનમાં આગામી દિવસોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દરમિયાન ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીની ટીમ રાજસ્થાન પહોંચી છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન ચૂંટણીપંચની ટીમ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપશે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી […]

રાજસ્થાનમાં કનૈયાલાલ હત્યાકાંડ મામલે ગહેલોત સરકાર ઉપર હિંમતા બિસ્વા સરમાના આકરા પ્રહાર

જયપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં થયેલી ટેલર કનૈયાલાલની ઘાતકી હત્યાને એક વર્ષ કરતા વધારે સમય થઈ ચુક્યો છે, પરંતુ અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાના નિવેદનને પગલે આ કેસ ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે. રાજસ્થાનના કોટામાં કનૈયાલાલ હત્યાકાંડને યાદ કરીને તેમણે કહ્યું હતું કે, આવો કોઈ કેસ અસમમાં થયો હોત તો માત્ર 10 મિનિટમાં જ હિસાબ બરાબર કરી […]

દેશના 80 કરોડ પરિવારને મફતમાં રાશન આપવાનું શક્ય ખેડૂતોને કારણે જ બન્યુઃ ઉપરાષ્ટ્રપતિ

જયપુરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર સાથે એક દિવસીય મુલાકાતે રાજસ્થાન પહોંચ્યા હતા. જયપુર એરપોર્ટ પર પહોંચતા રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને રાજસ્થાન સરકારમાં મંત્રી મહેન્દ્રજીત સિંહ માલવિયાએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સેન્ટ્રલ શીપ એન્ડ વૂલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અવિકાનગર ગયા હતા, જ્યાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં […]

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતઃ મૃતકોના પરિવારજનોને કેન્દ્ર અને ગુજરાત સરકારની સહાયની જાહેરાત

અમદાવાદઃ રાજસ્થાનના ભરપુર પાસે જયપુર નેશનલ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભારે અકસ્માત સર્જોય હતો જેમા 11 લોકોના મોત થયા છે. બસમાં તમામ યાત્રીકો ગુજરાતના ભાવનગરના હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ભાવનગરના આ યાત્રિકો બસમાં મથુરા જઈ રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. ગુજરાત સરકારે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરીને […]

રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ફટકો,જ્યોતિ મિર્ધા અને સવાઈ સિંહ ચૌધરી ભાજપમાં જોડાયા

રાજસ્થાન ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો બે નેતાઓ ભાજપમાં જોડાયા  કોંગ્રેસ ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચૂકી છે મિર્ધા ભાજપ નાગૌર લોકસભા સીટ પરથી લડી શકે છે ચૂંટણી  જયપુર : રાજસ્થાનના રાજકારણ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ […]

ભારતમાં ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહ્યોઃ દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં સામાન્ય કરતાં 50% કરતાં વધુની નોંધપાત્ર ખાધ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદને પગલે હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. તેમજ જનજીવનને ભારે અસર થઈ હતી. જો કે, લાંબા સમયથી વરસાદે વિરાદ લીધો છે. દરમિયાન ઓગસ્ટ 2023નો મહિનો સૌથી સૂકો રહ્યો છે, જેમાં સમગ્ર દેશમાં સામાન્ય કરતાં લગભગ 30% વરસાદની ખાધ છે અને દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં […]

ચોમાસા દરમિયાન રાજસ્થાનના આ સ્થળોની લો મુલાકાત,સુંદરતા જોઇને આશ્ચર્યચક્તિ થઈ જઈશો

લોકોને ફરવાનો ઘણો શોખ હોય છે,જેથી લોકો કોઈ પણ ઋતુમાં ફરવા નીકળતી પડતા હોય છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે.ત્યારે ચોમાસા દરમિયાન કે પછી રાજસ્થાનના ઘણા વિસ્તારો લીલાછમ દેખાવા લાગે છે. આ સ્થળોની સુંદરતા જોવા માટે પ્રવાસીઓ અહીં પહોંચે છે.તો ચાલો જાણીએ રાજસ્થાનના એવા સ્થળો વિશેની કે જ્યાં તમે મુલાકાત લઇ શકો છો.. માઉન્ટ […]

Independence Day 2023:સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે બેસ્ટ છે રાજસ્થાનની આ 4 જગ્યા

દર વર્ષે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી બાદ દેશમાં ઘણા ફેરફારો થયા છે. પ્રવાસન સ્થળો સમૃદ્ધ થયા છે અને વધુ આકર્ષક બન્યા છે. દેશમાં ઉત્તરથી દક્ષિણ સુધી ઘણા પ્રવાસન સ્થળો છે, જેની સુંદરતા વિદેશી સ્થળોથી ઓછી નથી. આવી જ એક જગ્યા રાજસ્થાન છે, જેની સુંદરતા એટલી બધી મનમોહક છે કે એક […]

રાજસ્થાનના સીએમ ગહેલોતે લગાવ્યો આક્ષેપ – કહ્યું ‘પીએમ મોદીના આજના કાર્યક્રમમાંથી મારું 3 મિનિટનું ભાષણ હટાવાયું’

દિલ્હીઃ આજરોજ 27 જુલાીને ગુરુવારે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ શરુ થાય તે પહેલા જ રાજ્યના સીએમ એશોક ગહેલોચે બીજેપી પર આક્ષેપ લાગાવ્યો છે અને કહ્યું છે કે આજના પીએમ મોદીના કાર્યક્રમમાંથઈ મારુ 3 મિનિટનું ભાષણ હટાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે  વડાપ્રધાન કાર્યાલય એ વડાપ્રધાન […]

રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ મામલે ચર્ચા કરવાનો વિપક્ષને સ્મૃતિ ઈરાનીનો પડકાર

નવી દિલ્હીઃ મણિપુરના મુદ્દે સંસદમાં મડાગાંઠ સતત વધી રહી છે અને વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધી છે. વિપક્ષ સતત મણિપુર મુદ્દે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યો છે અને હંગામો મચાવી રહ્યો છે. બુધવારે વિપક્ષના હંગામા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યાં હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code