1. Home
  2. Tag "Rajkot Airport"

રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલનું કામ ક્યારે પૂર્ણ થશે ? હાલ કામચલાઉ ટર્મિનલથી થતું સંચાલન

રાજકોટઃ શહેરના હીરાસર ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરાયા બાદ વિદેશી વિમાની સેવાનો હજુ લાભ મળ્યો નથી. કારણ કે, હાલ કામ ચલાઉ ટર્મિનલથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ લોકાર્પણ કરાયાને મહિનાઓ વિતી ગયા છતાં હજુ સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થયું નથી અને એક પછી એક મુદત પડી રહી છે. ટર્મીનલનું બાંધકામ હવે લોકસભા ચૂંટણી પછી […]

રાજકોટ એરપોર્ટથી સમર શેડ્યુલમાં દિલ્હી,બેંગ્લોર, ગોવા, મુંબઈ સહિત 12 ફ્લાઈટસ ઉડાન ભરશે,

રાજકોટઃ શહેરની ભાગોળે નવું ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ કાર્યરત થયા બાદ ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થયો નથી. હજુ વિદેશની ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી નથી.  એરપોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રિલથી ઓક્ટોબર માસ સુધી ઉડાન ભરનારી ફ્લાઈટ્સનું સમર શેડ્યુલ જાહેર કરાયુ છે. જેમાં રાજકોટથી મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની એક-એક ફ્લાઈટ્સ સહિત કૂલ 12 […]

રાજકોટ એરપોર્ટની મોટી સમસ્યા, ધુમ્મસ અને નાના પક્ષીઓ

રાજકોટ એરપોર્ટ પર અકસ્માતની ભીતિ  નવા જ એરપોર્ટ પર નવી સમસ્યા સર્જાઇ નાના બર્ડ અને ધુમ્મસથી પાઇલટને મુશ્કેલી રાજકોટ : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલ સમસ્યા જોવા મળી રહી છે, જાણકારી અનુસાર હાલ એરપોર્ટ વિસ્તારમાં નાના-નાના પક્ષીઓ વધુ પ્રમાણમાં ઉડી રહ્યા છે જેના કારણે વિમાન ને ટેફ ઓફ અને લેન્ડિંગમાં મોટી તકલીફ પડી રહી છે. આ […]

રાજકોટના એરપોર્ટ પરથી ઈન્ડિગો, અને એર ઈન્ડિયા સહિતની ફ્લાઈટ આજે ઉડાન નહીં ભરે

રાજકોટઃ બિપરજોય નામનું વાવાઝોડું આજે ગુરૂવારે સાંજે ગુજરાતના દરિયા કાંઠાને ટકરાશે, વાવાઝોડા પહેલા જ ભારે ઝડપથી પવન ફૂંકાય રહ્યો છે. ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રમાં ટ્રેનો અને વિમાની સેવા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ આજે ઊડાન નહીં ભરે, માત્ર રેસ્ક્યુ […]

રાજકોટ એરપોર્ટ પર વર્ષ દરમિયાન 7.61 લાખ પ્રવાસીઓને ધસારો રહ્યો, ઉનાળામાં ટ્રાફિક વધશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક ક્ષેત્રે સારોએવો વિકાસ થયો હોવાને લીધે સાથે એર ટ્રાફિકમાં પણ વધારો થયો છે. રાજકોટ એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં 7.61 લાખ પ્રવાસીઓએ અવર જવર કરી છે.  જેમાં અન્ય રાજ્યમાંથી આવતા 3.82 લાખ પ્રવાસીઓ તેમજ રાજકોટથી 3.78 લાખ પ્રવાસીઓએ ઉડાન ભર્યું હતું. આમ  દર મહીને […]

રાજકોટ એરપોર્ટ પર ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા હવે રોજ 11 વિમાનો ઉડાન ભરશે

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર રોજબરોજ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તમામ ફલાઈટ્સને પુરતા પ્રમાણમાં પ્રવાસીઓ મળી રહ્યા છે. ત્યારે વિન્ટર શિડ્યુલમાં રોજ 11 વિમાનો ઉડાન ભરશે. દિલ્હી, મુંબઈ, ગોવા, વગેરે સ્શળોએ જવા માટે અગાઉથી ફુલ બુકિંગ થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોમાં  એરપોર્ટ પર મુસાફરોની આવન-જાવન વધારે રહી હતી.  નવેમ્બર મહિનો શરૂ […]

રાજકોટ એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓના સુવિધા માટે સોમવારે નવા બિલ્ડિંગનું ઉદ્ધાટન

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર દિનપ્રતિદિન પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. એરપોર્ટના બિલ્ડિંગમાં પ્રવાસીઓની ધક્કામુક્કી જોવા મળતી હતી, તેમજ પ્રવાસીઓ માટેની કોઈ સુવિધા પણ નહતી. આ અંગે સાંસદ સહિત અગ્રણીઓએ એરપોર્ટ ઓથોરિટીને રજુઆતો કરી હતી. આખરે ઓથોરિટાએ મંજુરી આપતા 100 પ્રવાસીઓ આરામથી બેસી શકે એવા નાવ બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે. તા.11મીને સોમવારે એરપોર્ટ પરના નવા […]

રાજકોટ એરપોર્ટ પર ચાર નવા પાર્કિંગને મંજુરી મળતા જ વધારે ફ્લાઈટ્સ ઉડાન ભરી શકશે

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર ટ્રાફિક વધતો જાય છે. બીજીબાજુ એરપોર્ટ પર પાર્કિંગની પુરતી વ્યવસ્થા ન હોવાથી અન્ય ફાઈટ્સને ઉડાનની મંજુરી મળતી નહતી. અગાઉ દેશના કોલકાત્તા સહિત અનેક શહેરોની ફ્લાઈટ્સ શરૂ કરવા માટે મંજુરી માગવામાં આવી હતી પણ મંજુરી ન મળતા નવા રૂટ્સની ફ્લાઈટ્સ શરૂ થઈ શકતી નથી, ત્યારે હવે ડીજીસીએએ રાજકોટ એરપોર્ટ પર નવા પાર્કિંગ […]

રાજકોટના એરપોર્ટ પરથી દોઢ કિલો સોના સાથે દિલ્હીથી આવેલો પંજાબનો શખ્સ ઝડપાયો

અમદાવાદઃ રાજકોટ એરપોર્ટ પરથી શુક્વારે સાંજે એક શખ્સ દોઢ કિલો સોના સાથે ઝડપાયો હતો. દિલ્હી ઈન્કમટેકસની બાતમીના આધારે રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટિગેશન વિંગે આ ઓપરેશન પાર પાડયું હતુ જે વ્યકિત ઝડપાયો છે તે પંજાબના અમૃતસરમાં રહેતા હોવાનું ખુલ્યું છે અને તે દિલ્હીથી રાજકોટ સોનું લઈને આવ્યો હતો. દોઢ કિલો સોનું લઈને આવેલો શખસ એરપોર્ટની બહાર નીકળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code