1. Home
  2. Tag "Rajkot Airport"

રાજકોટના હીરાસર એરપોર્ટ પર ફ્લાઈટ્સને ડોમેસ્ટિક પ્રવાસીઓ પણ પુરતા મળતા નથી

રાજકોટથી ઉડાન ભરતી ફલાઈટોમાં 50 ટકા બેઠકો ખાલી રહે છે, રજાઓ કે તહેવારોમાં પ્રવાસીઓની સંખ્યા વધતી હોય છે, વિમાન દૂર્ઘટના બાદ ઘણા પ્રવાસીઓ ફ્લાઈટ્સમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે રાજકોટઃ શહેર નજીક અમદાવાદ તરફ જતા હાઈવે પર હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ કાર્યરત કરાયા બાદ હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ […]

રાજકોટ એરપોર્ટનું વિન્ટર શેડ્યુલ, અમદાવાદ જતી ફ્લાઈટ 27મી ઓકટોબરથી બંધ

નવા વિન્ટર શેડ્યુલમાં હૈદરાબાદની ફ્લાઈટ ઉડાન ભરશે, નામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ વિદેશની એકપણ ફ્લાઈટ નહીં, રાજકોટ-પૂણે વચ્ચે હવે 232 પ્રવાસીઓને સમાવતા મોટા એરક્રાફ્ટની સેવા રાજકોટઃ  શહેરની ભાગેળો, હાઈવે નજીક ચોટીલાના હિરાસર ગામ પાસે કરોડોના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેના લોકોર્પણ બાદ ડોમેસ્ટીક ફ્લાઈટ્સ ઉડાન ભરી રહી છે પણ હજુસુધી એકપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ […]

રાજકોટ એરપોર્ટ પર પુનાથી આવેલી ફ્લાઈટનું વોટર કેનનથી સ્વાગત કરાયું

ઈન્ડિગોની પૂણેની ફ્લાઈટ્સ સપ્તાહમાં 3 દિવસ ઉડાન ભરશે, રાજકોટના નવા એરપોર્ટ પર હાલ દૈનિક 12 ફ્લાઈટ્સ ઉડાન ભરે છે, પુના-રાજકોટ વચ્ચે પ્રવાસી ટ્રાફિક પણ સારો મળી રહે છે રાજકોટઃ શહેરના સીમાડે અમદાવાદ-રાજકોટ હાઈવે નજીક હીરાસર ગામ પાસે કરોડોના ખર્ચે બનાવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણને મહિનાઓ થતાં છતાંયે હજુ વિદેશની ફ્લાઈટ શરૂ કરવામાં આવી નથી હાલ માત્ર […]

રાજકોટ એરપોર્ટ સંકુલમાં મોટી ટુર્ઘટના ટળી, પીકઅપ એન્ડ ડ્રોપ એરિયાની છત ક્ષતિગ્રસ્ત થઈ

અમદાવાદઃ દિલ્હી અને જબલપુર બાદ હવે ગુજરાતના રાજકોટમાં પણ એરપોર્ટની છતનો કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ નથી. જો કે, આ બનાવને પગલે એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પીએમ મોદીએ જુલાઈ 2023માં જ કર્યું હતું. આ એરપોર્ટનું વિસ્તરણ 1400 કરોડ […]

રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલનું કામ ક્યારે પૂર્ણ થશે ? હાલ કામચલાઉ ટર્મિનલથી થતું સંચાલન

રાજકોટઃ શહેરના હીરાસર ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરાયા બાદ વિદેશી વિમાની સેવાનો હજુ લાભ મળ્યો નથી. કારણ કે, હાલ કામ ચલાઉ ટર્મિનલથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ લોકાર્પણ કરાયાને મહિનાઓ વિતી ગયા છતાં હજુ સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થયું નથી અને એક પછી એક મુદત પડી રહી છે. ટર્મીનલનું બાંધકામ હવે લોકસભા ચૂંટણી પછી […]

રાજકોટ એરપોર્ટથી સમર શેડ્યુલમાં દિલ્હી,બેંગ્લોર, ગોવા, મુંબઈ સહિત 12 ફ્લાઈટસ ઉડાન ભરશે,

રાજકોટઃ શહેરની ભાગોળે નવું ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ કાર્યરત થયા બાદ ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થયો નથી. હજુ વિદેશની ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી નથી.  એરપોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રિલથી ઓક્ટોબર માસ સુધી ઉડાન ભરનારી ફ્લાઈટ્સનું સમર શેડ્યુલ જાહેર કરાયુ છે. જેમાં રાજકોટથી મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની એક-એક ફ્લાઈટ્સ સહિત કૂલ 12 […]

રાજકોટ એરપોર્ટની મોટી સમસ્યા, ધુમ્મસ અને નાના પક્ષીઓ

રાજકોટ એરપોર્ટ પર અકસ્માતની ભીતિ  નવા જ એરપોર્ટ પર નવી સમસ્યા સર્જાઇ નાના બર્ડ અને ધુમ્મસથી પાઇલટને મુશ્કેલી રાજકોટ : રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલ સમસ્યા જોવા મળી રહી છે, જાણકારી અનુસાર હાલ એરપોર્ટ વિસ્તારમાં નાના-નાના પક્ષીઓ વધુ પ્રમાણમાં ઉડી રહ્યા છે જેના કારણે વિમાન ને ટેફ ઓફ અને લેન્ડિંગમાં મોટી તકલીફ પડી રહી છે. આ […]

રાજકોટના એરપોર્ટ પરથી ઈન્ડિગો, અને એર ઈન્ડિયા સહિતની ફ્લાઈટ આજે ઉડાન નહીં ભરે

રાજકોટઃ બિપરજોય નામનું વાવાઝોડું આજે ગુરૂવારે સાંજે ગુજરાતના દરિયા કાંઠાને ટકરાશે, વાવાઝોડા પહેલા જ ભારે ઝડપથી પવન ફૂંકાય રહ્યો છે. ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રમાં ટ્રેનો અને વિમાની સેવા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ આજે ઊડાન નહીં ભરે, માત્ર રેસ્ક્યુ […]

રાજકોટ એરપોર્ટ પર વર્ષ દરમિયાન 7.61 લાખ પ્રવાસીઓને ધસારો રહ્યો, ઉનાળામાં ટ્રાફિક વધશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક ક્ષેત્રે સારોએવો વિકાસ થયો હોવાને લીધે સાથે એર ટ્રાફિકમાં પણ વધારો થયો છે. રાજકોટ એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં 7.61 લાખ પ્રવાસીઓએ અવર જવર કરી છે.  જેમાં અન્ય રાજ્યમાંથી આવતા 3.82 લાખ પ્રવાસીઓ તેમજ રાજકોટથી 3.78 લાખ પ્રવાસીઓએ ઉડાન ભર્યું હતું. આમ  દર મહીને […]

રાજકોટ એરપોર્ટ પર ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા હવે રોજ 11 વિમાનો ઉડાન ભરશે

રાજકોટઃ શહેરના એરપોર્ટ પર રોજબરોજ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તમામ ફલાઈટ્સને પુરતા પ્રમાણમાં પ્રવાસીઓ મળી રહ્યા છે. ત્યારે વિન્ટર શિડ્યુલમાં રોજ 11 વિમાનો ઉડાન ભરશે. દિલ્હી, મુંબઈ, ગોવા, વગેરે સ્શળોએ જવા માટે અગાઉથી ફુલ બુકિંગ થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોમાં  એરપોર્ટ પર મુસાફરોની આવન-જાવન વધારે રહી હતી.  નવેમ્બર મહિનો શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code