1. Home
  2. Tag "Rajkot Market Yard"

માવઠાની આગાહીને લીધે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી, મરચાની આવક 3 દિવસ બંધ રહેશે

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે શનિવારથી સોમવાર સુધી એટલે કે તા. 25મીથી 27મી નવેમ્બર દરમિયાન માવઠું થવાની હવામાન વિભાગે આગાહી કરતા ખેડુતો ચિંતિત બન્યા છે. દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચા, મગફળીની આવક શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહીને લીધે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક પાકની આવક ચાલુ રહેશે પણ […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂ અને મરચા બાદ મગફળીના ભાવ રૂપિયા1450 ઉપજતા ખેડુતો ખૂશ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયું હતું અને ત્યારબાદ રવિપાકનું પણ સારૂએવું વાવેતર થયું છે. માર્કેટ યાર્ડ જણસોથી ઊભરાઈ રહ્યું છે. અને ખેડુતોને પણ એકંદરે સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટ અને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં તેજીનો માહોલ જોવા મળતા ખેડૂતો માટે દિવાળી જેવા […]

રાજકોટના માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક, મગફળી, કપાસ અને તલના ઉપજતા સારા ભાવ

રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની આવક શરૂ થઈ ગઈ છે. આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાન રહ્યુ હોવાથી ખરીફ પાકનો ઉતારો પણ સારોએવો થઈ રહ્યો છે. ગત વર્ષે કપાસના સારા ભાવ રહ્યા હોવાથી આ વખતે ખેડુતોએ કપાસના પાકનું સારૂએવું વાવેતર કર્યું હતું. એટલે સૌરાષ્ટ્રમાં કપાસનું મબલખ ઉત્પાદન થવાની ધારણા છે. અને હાલ […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે ચણાની ખરીદીનો કરાવ્યો પ્રારંભ

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણાની ખરીદી શરૂ કરાવવામાં આવી હતી. આ વર્ષે ચણા, તુવેર, રાયડો અને ઘઉંના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ માટે 21થી 28 ફેબ્રુઆરી સુધી ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code