1. Home
  2. Tag "rajkot"

રાજકોટના જન્માષ્ટમીના 5 દિવસના લોકમેળામાં 1266 પોલીસ જવાનોને તૈનાત કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદઘાટન માટે અપાયું આમંત્રણ, ખાનગી સિક્યુરિટીના 125 જવાનો પણ તૈનાત કરાશે, ફાયર ફાયટરો-એમ્બ્યુલન્સ 24 કલાક સ્થળ પર રહેશે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે, ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. આજે બોળચોથથી સાતમ-આઠમના તહેવારોનો પ્રારંભ થયો છે. ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો સાતમ-આઠમનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાશે. આ મેળાના ઉદઘાટન […]

રંગીલા રાજકોટના લોકમેળાની આખરી તૈયારીઓનો ધમધમાટ, 10 કરોડનો વિમો લેવાયો

રાજકોટના 5 દિવસીય લોકમેળાનું શનિવારે ઉદઘાટન, સ્ટોલ્સ અને રાઈડ્સમાં કરાયો ઘટાડો, ડ્રોનથી મેળાનું મોનિટરિંગ કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં પાંચ દિવસનો સૌથી મોટો લોક મેળો રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાશે, આ મેળાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. તમામ સ્ટોલ્સ, અને રાઈડ્સ માટેના પ્લોટ્સ ફાળવી દેવામાં આવ્યા છે. આ […]

રાજકોટ RTOએ એક મહિનામાં 1416 વાહનચાલકોને 50 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાયદા બનાવાયા બાદ પણ ઘણાબધા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. રાજકોટ આરટીઓ દ્વારા સમયાંતરે વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા જુલાઈ માસમા ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકો સામે અલગ અલગ પ્રકારના કેસ કરવામા આવ્યા હતા. એક મહિનામાં કુલ 1,416 કેસ કરીને વાહનચાલકો સામે […]

રાજકોટના લોકમેળામાં રાઈડ્સ માટેના નિયમો કડક બનાવાતા હરાજીમાં વેપારીઓએ ભાગ ન લીધો

રાજકોટઃ શહેરમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર હવે છાશ પણ ફુંકીને પીએ છે, અને ફાયર સેફ્ટીથી લઈને તમામ નિયમો કડક બનાવાયા છે. રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં દર વર્ષે જન્માષ્ટમીનો 5 દિવસનો મેળો યોજાય છે. તંત્ર દ્વારા આ વખતે મેળામાં રાઈડ્સ માટે નવી એસઓપી જાહેર કરી છે. જેમાં  રાઇડસના સંચાલકો માટે રાઇડસ માટે NDT (નોન […]

અમદાવાદમાં વધુ સમય હોલ્ટ કરતી લાંબા અંતરની 4 ટ્રેનોને રાજકોટ સુધી દોડાવાશે

રાજકોટઃ અમદાવાદમાં લાંબા અંતરની વધુ સમય હોલ્ટ કરતા ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની ભૂતકાળમાં અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી.તત્કાલિન રેલવે મંત્રીએ રાજકોટની મુલાકાત ટાણે અમદાવાદમાં વધુ સમય પડી રહેતી લાંબા અંતરની 6 ટ્રેનોને રાજકાટ સુધી દોડાવવાની જાહેરતા કરી હતી.  ત્યારે લાંબા રૂટની અલગ અલગ ટ્રેનોની રાહ જોઇ રહેલા રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવેએ રાહતના સમાચાર […]

રાજકોટમાં વીજળી ચોરી સામે દરોડા, બે દિવસમાં રૂપિયા 41.78 લાખની વીજચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીને કારણે લાઈન લોસ વધી રહ્યો છે. આથી પીજીવીસીએલની ટીમે છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં ચેકિંગ ઝૂબેશ આદરી છે. છેલ્લા બે દિવસમાં 41.78 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. PGVCLના અધિકારીઓએ શહેરના 3 સબ વીજ ડિવિઝનમાં ચેકિંગ બાદ બીજા દિવસે કોઠારીયા રોડ અને મોરબી રોડ પર વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે રાજકોટથી હર ઘર તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે

રાજકોટઃ સ્વાતંત્રપર્વ 15મી ઓગસ્ટને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના ઉજાગર બને તે માટે દર વખતની જેમ આ વખતે પણ  તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.10 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી ‘તિરંગાની આન, બાન અને શાન’ થીમ સાથે હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. કલેક્ટર પ્રભવ […]

રાજકોટમાં કરોડોના ખર્ચે બનાવેલું ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામનું, વિદેશી ફ્લાઈટ્સ નહીં આવે

રાજકોટઃ શહેરની ભાગોળે કરોડો રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. અને એક વર્ષ પહેલા જ વડાપ્રધાનના હસ્તે નવ નિર્મિત એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  નવું એરપોર્ટ શરૂ થતાં જ રાજકોટ શહેરની મધ્યમાં આવેલું જુનુ એરપોર્ટ બંધ ખરી દેવામાં આવ્યું હતુ, નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લીધે વિદેશની ફ્લાઈટ્સનો સૌરાષ્ટ્રવાસીઓને લાભ મળશે એવું લાગતું હતું પણ એકપણ […]

જંત્રીના વધવાના ભયથી રાજકોટની સબ રજિસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજોની નોંધણી માટે ધસારો,

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે જંત્રીના દર વધે તે પહેલા જ રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓ પર દસ્તાવેજ નોંધણી માટે લાઈનો લાગી રહી છે. આવી સ્થિતિ રાજકોટ શહેરની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓની છે. જ્યાં સવારથી દસ્તાવેજોની નોંધણી માટે અરજદારોની લાઈનો લાગી જાય છે. આથી એપોઇન્ટમેન્ટ સ્લોટમાં વધારો કરવા […]

રાજકોટના લોકમેળામાં સરકારે સ્ટોલ્સ-પ્લોટ્સના ભાડામાં વધારો કરતા વેપારીઓમાં અસંતોષ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને જન્માષ્ટમીના પર્વમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં 5 દિવસનો યોજાય છે. આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા રંગીલા રાજકોટના લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે તંત્ર દ્વારા મેળામાં સ્ટોલ અને પ્લોટ્સના ભાવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code