રાજકોટમાં એસટી બસ સ્ટેશનની બહાર નિકળતી બસની અડફેટે પ્રવાસીનું મોત
એસટી બસની બ્રેક ફેઈલ થતા બસ પિલ્લર સાથે અથડાઈ, પ્રવાસીને માથાના ભાગે ઈજા થતા ઘટનાસ્થળે મોત, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટઃ શહેરના એસટી બસ સ્ટેશનની બહાર નીકળતા રાજકોટ-બરવાળા રૂટની એસટી બસે એક પ્રવાસીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવથી આજુબાજુના લોકો અને પ્રવાસીઓ એકઠા તઈ ગયા હતા. અને પોલીસને […]


