1. Home
  2. Tag "rajnah singh"

શું પાકિસ્તાન પર થશે ઓસામા જેવી કાર્યવાહી? રાજનાથસિંહે કહ્યું, રાહ જોવો, દેશ નિરાશ નહીં થાય

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પુલવામા એટેકની તપાસ કરી રહી છે અને આપણે કોઈપણ તપાસ વગર ટીપ્પણી કરવી જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે વિસ્ફોટકને લઈને પણ તમામ વાતો સામે આવી રહી છે, પરંતુ તપાસ બાદ જ આના સંદર્ભે કંઈક સ્પષ્ટતા થઈ શકે તેમ છે. પુલવામામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code