1. Home
  2. Tag "RAJNATH SINGH"

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન મારા બોસઃ મોદી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026ઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતોના બોસ ગણાવ્યા અને પોતાને એક સામાન્ય કાર્યકર લેખાવ્યાં હતા. નીતિન નબીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવા ઉપર અભિનંદન પાઠવા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાનું […]

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે નીતિન નબીને ઉમેદવારી નોંધાવી, જાણો શું છે ભાજપની આગામી રણનીતિ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપા પોતાની રાજકીય પક્કડને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. નીતિન નબીનને ભાજપના અધ્યક્ષ બનાવવા અને મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થતા પહેલા સંગઠન અને સરકાર એમ બંને સ્તરે જોરદાર ફેરફાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આજે નીતિન નબીનએ […]

નિવૃત્ત સૈનિકોની બહાદુરી, બલિદાન અને સમર્પિત સેવાને શ્રદ્ધાંજલિ આપવા માટે 10મો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે

નવી દિલ્હી, 14 જાન્યુઆરી, 2026 – 10th Armed Forces Veterans Day કૃતજ્ઞ રાષ્ટ્ર આજે 14 જાન્યુઆરી, 2026 ના રોજ 10મો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે (Armed Forces Veterans’ Day) ઉજવી રહ્યો છે. જે અંતર્ગત રાષ્ટ્રની વિશિષ્ટ સેવા કરનારા નિવૃત્ત સૈનિકોની બહાદુરી, બલિદાન અને સમર્પિત સેવાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણી માટે દેશભરમાં શ્રેણીબદ્ધ […]

DRDO અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહયોગ માટે MoU

નવી દિલ્હી, 22 ડિસેમ્બર, 2025: MoU between DRDO and National Defence University DRDO અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહયોગ માટે MoU થયા છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ સંરક્ષણ અને આંતરિક સુરક્ષા માટે સંશોધન, શિક્ષણ, તાલીમ અને ટેકનોલોજી સપોર્ટના ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી […]

પીએમ મોદી-રાજનાથ સિંહ સાથે પ્રિયંકા ગાંધીએ ચા પર ચર્ચા કરી

નવી દિલ્હી 19 ડિસેમ્બર 2025: Concluding the winter session of Parliament શિયાળુ સત્રના છેલ્લા દિવસની કાર્યવાહી શરૂ થયાના થોડી મિનિટો પછી લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. ગૃહમાં વંદે માતરમ વગાડ્યા બાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું. સંસદના શિયાળુ સત્રના સમાપન સમયે, તેમણે સંસદ ભવનમાં […]

વાયુસેનાની ચોકસાઈ અને ઝડપે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પ્રદર્શિત કરેલા અપ્રતિમ સાહસ, ગતિ અને ચોકસાઈની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત ‘વાયુસેના કમાન્ડર્સ કોન્ફરન્સ’ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓપરેશન બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી બિનજવાબદાર પ્રતિક્રિયાને વાયુસેનાએ અત્યંત અસરકારક રીતે નિયંત્રિત કરી છે. રાજન્નાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા […]

અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આ ‘બંધારણ દિવસ’ પર, હું બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના તમામ મહાન સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દિવસે દેશવાસીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારતનું બંધારણ, દરેક નાગરિકને સમાન તકો, ગૌરવપૂર્ણ […]

નૌસેનાના તમામ જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં જ તૈયાર થાય છે: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતીય નૌસેનાના તમામ નિર્માણાધીન જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં સ્વદેશી રીતે તૈયાર થઈ રહ્યા છે, જે ‘આત્મનિર્ભર ભારત’ વિઝનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે નૌસેનાની 262 ડિઝાઇન પરિયોજનાઓ અદ્યતન તબક્કે છે, અને ભારતીય શિપયાર્ડ્સ આ દાયકામાં 100% સ્વદેશી સામગ્રીના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ભારતની સમુદ્રી […]

રાજનાથ સિંહે વિયેતનામના સંરક્ષણ મંત્રી ફાન વાન ગિયાંગ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શનિવારે (1 નવેમ્બર) મલેશિયાના કુઆલાલંપુરમાં તેમના વિયેતનામના સમકક્ષ જનરલ ફાન વાન ગિયાંગ સાથે મુલાકાત કરી. આ મુલાકાત 19મી આસિયાન સંરક્ષણ મંત્રીની બેઠક (ADMM) અને 12મી આસિયાન સંરક્ષણ મંત્રીની બેઠક-પ્લસ (ADMM-પ્લસ) પહેલા થઈ હતી. રાજનાથ સિંહે X પર પોસ્ટ કરીને કહ્યું કે, “કુઆલાલંપુરમાં સંરક્ષણ મંત્રી ફાન વાન ગિયાંગને મળીને આનંદ […]

ભારત દક્ષિણ ચીન સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાનું સમર્થન કરે છેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ ભારતે આસિયાન દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં આતંકવાદ વિરોધી મુદ્દો ઉઠાવ્યો હતો. મલેશિયામાં બોલતા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારત આપત્તિ રાહત, આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ અને દરિયાઈ સુરક્ષામાં ફાળો આપે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત દક્ષિણ ચીન સમુદ્રમાં મુક્ત નેવિગેશન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાનું સમર્થન કરે છે. 31 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code