1. Home
  2. Tag "RAJNATH SINGH"

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ રાજનાથસિંહે વિપક્ષના મંત્રીઓ સાથે ટેલિફોન મારફતે ચર્ચા કરી

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનો કાર્યકાળ આગામી દિવોસમાં પૂર્ણ થઈ રહ્યો છે જેથી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. જેથી વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીને લઈને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના સિનિયર મંત્રી રાજનાથસિંહે વિપક્ષના નેતાઓનો ટેલિફોનિક સંપર્ક કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીને […]

ભારતીય સુરક્ષા દળોમાં ચાર વર્ષ માટે ભરતી કરાશે અગ્નિવીર, રૂ. 6.9 લાખ સુધી વર્ષનું પેકેજ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોમાં 4 વર્ષ માટે સૈનિકોની ભરતી કરવા માટે ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સંરક્ષણ બાબતોની કેબિનેટ સમિતિએ ભારતીય સેનાને વિશ્વની શ્રેષ્ઠ સેના બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. અમે અગ્નિપથ યોજના લાવી રહ્યા છીએ. આ સાથે ભારતીય યુવાનોને ‘અગ્નવીર’ તરીકે સેવા કરવાની તક આપવામાં […]

દુનિયાની કોઈ તાકાત સામે ભારતીય સેના ભારત માતાનું માથુ ઝુકવા નહીં દેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે 1971ના યુદ્ધના પૂર્વ સૈનિકોના સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભારત અને ચીન વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, દુનિયાની ગમે તેટલી મોટી તાકાત હોય, તે ભારત માતાનું માથું ઝુકાવી શકે નહીં. રક્ષા મંત્રીએ કહ્યું કે, આ વખતે ભારત-ચીન સંઘર્ષ સમયે આપણી સેનાની વીરતા અને […]

પાકિસ્તાનના નવા PMને અભિનંદનની સાથે આતંકવાદ મુદ્દે રાજનાથસિંહએ આપ્યો સંદેશ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે સંદેશ પણ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ તેમના પાડોશી દેશ (પાકિસ્તાન)ના નવા વડા પ્રધાન (શાહબાઝ શરીફ)ને એક જ સંદેશ મોકલવા માંગે છે કે તેઓ તેમના દેશમાં આતંકવાદને કાબૂમાં લેવામાં સફળ થાય. રાજનાથ સિંહ 2+2 મંત્રણા માટે અમેરિકાની […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગી અને તેમના મંત્રીમંડળનો શપથવિધી સમારોહ યોજાયો

લખનૌઃ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આજે સીએમ યોગી આદિત્યનાથએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય મહાનુભાવો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં હતા. આ ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં હતા. એટલું જ […]

ભારતીય મિસાઈલ સિસ્ટમ અત્યંત સલામત અને ભરોસાપાત્રઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ ભારતે તાજેતરમાં જ આકસ્મિક રીતે એક મિસાઈલ છોડી હતી જે પાકિસ્તાનમાં પડી હતી. ભારતે આ દુર્ઘટના પર ઊંડો ખેદ વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટના તેની નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ ખામીને કારણે થઈ હતી. પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે આ મિસાઈલ ભારત દ્વારા છોડવામાં આવી છે. દરમિયાન આજે રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ […]

વિશાખાપટ્ટનમઃ રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુની 12મી આવૃત્તિનું આયોજન – નૌસેનાના કાફલાનું કર્યું  નિરિક્ષણ , રક્ષામંત્રી પણ ઉપસ્થિત રહ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આંધ્ર પ્રદેશની મુલાકાતે નૌકાદળના કાફલાનું નિરિક્ષણ કર્યું રક્ષામંત્રી રાજનાશ સિહં પણ ઉપસ્થિતિ રહ્યા   વિશાખાપટ્ટનમઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજ રોજ સોમવારે વિશાખાપટ્ટનમની મુલાકતે પહોચ્યા હતા ,સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુની 12મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છેઅહી તેઓ એ પૂર્વી નૌસેના કમાન્ડની મુલાકાત લીધી હતી. 12મી પ્રેસિડેન્ટ્સ ફ્લીટ રિવ્યુ […]

પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખી મુદ્દે રાજનાથ સિંહે મમતા બેનર્જીને લખ્યો પત્ર

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો સ્વિકાર કરવામાં આવ્યો નહીં હોવાથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને તેને ફરીથી સામેલ કરવાની માંગ કરી હતી. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે બંગાળના સીએમને પત્ર લખીને જવાબ આપ્યો છે. રાજનાથ સિંહે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ વખતે 29 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત,થયા હોમ કવોરેન્ટાઇન

રક્ષામંત્રી રાજનાથ સિંહને થયો કોરોના ટ્વિટ કરી આપી જાણકારી ખૂદ થયા હોમ કવોરેન્ટાઇન દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે. તેણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સોમવારે રક્ષા મંત્રીએ ટ્વિટર દ્વારા કહ્યું, હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઈનમાં છું. જે […]

પીએમ મોદીએ સીએમ યોગીના કાનમાં શું કહ્યું તે અંગે રાજનાથસિંહે કર્યો ખુલાસો

દિલ્હીઃ પીએમ મોદીએ સીએમ યોગીના ખભા પર હાથ મૂકીને શું કહ્યું તેનો ખુલાસો કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યો છે. સીતાપુરમાં આયોજિત બૂથ સંમેલનને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનો અને પીએમ મોદીનો એક ફોટો ટ્વીટ કર્યો હતો, જેમાં વડાપ્રધાન તેમના ખભા પર હાથ રાખીને તેમને કંઈક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code