1. Home
  2. Tag "RAJNATH SINGH"

બોર્ડર પર સેના રહે તૈયાર, રક્ષામંત્રી રાજનાથ સિંઘે સૈન્યને આપી સૂચના

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્યને સતર્ક કર્યું તેઓ કોઇપણ સ્થિતિમાં શોર્ટ નોટિસમાં તૈયાર રહે સીમા પર વધી રહેલા તણાવ વચ્ચે નિવેદન નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સુરક્ષા દળોને સતર્ક રહેવા સૂચના આપી છે. સીમા પર હજુ પણ વિવાદ શમ્યો […]

ડો.APJ અબ્દુલ કલામની આજે જન્મજયંતિ,પીએમ મોદી અને રાજનાથ સિંહએ કર્યા નમન

ડો. APJ અબ્દુલ કલામની આજે જન્મજયંતિ પીએમ મોદી અને રાજનાથ સિંહએ કર્યા નમન ભારત માટે આપ્યું અમૂલ્ય યોગદાન દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ આઝાદને તેમની 90 મી જન્મજયંતિ પર યાદ કર્યા. પીએમ મોદીએ લખ્યું, મિસાઈલ મેન તરીકે ઓળખાતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ જીને તેમની જન્મજયંતિ પર સાદર નમન. તેમણે ભારતને […]

ભારતીય વાયુસેનાનું પાક. સરહદ નજીક શક્તિ પ્રદર્શન, હાઇવે પર વિમાનોનું જોરદાર લેન્ડિંગ

પાક. સરહદ નજીક ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન હાઇવે પર ફાઇટર વિમાનોનું જોરદાર લેન્ડિંગ ભારતીય વાયુસેનાના સુખોઇ તેમજ જગુઆર જેવા ફાઇટર વિમાનોએ પોતાના દમનો પરચો આપ્યો નવી દિલ્હી: રક્ષા મંત્રાલયના આ પગલાંથી દુશ્મનો ફફડી ઉઠશે. રાજસ્થાનના જાલૌરમાં બાડમેર હાઇવે પર સ્પેશિયલ એરસ્ટ્રિપની શરૂઆત કરાઇ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમજ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગંધવ-બાખાસર ખંડમાં […]

ગુજરાત ડિફેન્સ એક્સપોના વર્ષ 2022ના 12માં સંસ્કરણનું બનશે યજમાન, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

વર્ષ 2022ના ડિફેન્સ એક્સપોનું ગુજરાત બનશે યજમાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેથી કરી જાહેરાત વર્ષ 2022માં તા. 10 થી 13 માર્ચ દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે એક્સપો નવી દિલ્હી: ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષ ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ડિફેન્સ એક્સપોના વર્ષ 2022માં યોજાનારા 12માં સંસ્કરણનું યજમાન ગુજરાત […]

નવા પડકારો માટે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને સતત અપડેટ રાખવી આવશ્યક: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતની સતત નજર નવા પડકારો માટે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને અપડેટ રાખવી આવશ્યક નવી દિલ્હી: અફઘાનિસ્તાનની સાંપ્રત સ્થિતિ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં જે થઇ રહ્યું છે તે સુરક્ષાની દૃષ્ટિએ નવા પડકારો અને નવા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે અને અમારી સરકાર […]

અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણ એક પડકાર: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અફઘાનિસ્તાનની સ્થિતિ પર બોલ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણ એક પડકાર અમે વ્યૂહરચનામાં ફેરફાર લાવી રહ્યા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર રક્ષામંત્રી રાજનાથ સિંહે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણને તે એક પડકાર માને છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે અમારી રણનીતિમાં ફેરફાર કરી રહ્યાં છે. ક્વાડની […]

નીરજ ચોપડાને મળશે વિશેષ સન્માન, સેનાના આ સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટનું નામ તેમના નામ પરથી રાખવામાં આવશે

નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ મેડલ નીરજ ચોપડાને મળશે વિશેષ સન્માન આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટનું બદલાશે નામ નીરજ ચોપડા સ્પોર્ટસ સ્ટેડીયમ તરીકે રખાશે મુંબઈ :પુણે સ્થિત આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટીટયુટનું નામ હવે બદલાશે. તેનું નામ ટોક્યો ઓલિમ્પિક -2020 માં ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાના નામ પર રાખવામાં આવશે. નીરજ સેનામાં સુબેદાર છે. અહેવાલ મુજબ, […]

રાજનાથ સિંહે પૂર્વ રક્ષામંત્રી શરદ પવાર અને એકે એંટની સાથે કરી મુલાકાત, ચીન સાથે LAC ની પરિસ્થિતિ અંગે આપી માહિતી

રાજનાથ સિંહે પૂર્વ રક્ષામંત્રી સાથે કરી મુલાકાત ચીન સાથે LAC  ની પરિસ્થિતિ અંગે આપી માહિતી રાજનાથ સિંહ લોકસભામાં ગૃહના નાયબ નેતા પણ દિલ્હી :પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે શુક્રવારે રક્ષામંત્રી રાજનાથસિંહે પૂર્વ રક્ષામંત્રીઓ અને વરિષ્ઠ વિપક્ષી નેતા શરદ પવાર અને એકે એંટની સાથે મુલાકાત કરી હતી. રાજનાથસિંહે સરહદ વિવાદને લગતી નવીનતમ […]

PM મોદીએ આજે બોલાવી હાઇ લેવલ મીટિંગ, આ બાબતે થઇ શકે છે ચર્ચા

પીએમ મોદીએ આજે બોલાવી હાઇ લેવલ મીટિંગ આ મીટિંગમાં ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ રહેશે ઉપસ્થિત આ મીટિંગમાં ડ્રોન હુમલાને લઇને થઇ શકે છે ચર્ચા નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદ સરકાર વધુ એક્શન મોડમાં છે. પીએમ મોદીએ આજે સાંજે અમિત શાહ અને રાજનાથસિંહ સાથે બેઠક બોલાવી છે. ડ્રોન […]

લદ્દાખના પ્રવાસ પરથી રક્ષામંત્રીએ દુશ્મનોને આપી આ ચેતવણી

રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલમાં લદાખના પ્રવાસે છે રાજનાથ સિંહે દુશ્મનોને આપી આ ચેતવણી જો કોઇ આક્રમક વલણ અપનાવશે તો જડબાતોડ જવાબ મળશે નવી દિલ્હી: જ્યારથી પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને કાશ્મીરના નેતાઓ સાથે વાતચીત કરીને કાશ્મીરના વિકાસ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે ત્યારથી પાકિસ્તાન રઘવાયું થયું છે. આતંકીઓ ગભરાયા છે. હવે તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code