રાજપીપળામાં લગ્ન પ્રસંગે ભોજનમાં પનીરનું શાક ખાધા બાદ 80ને ઝાડા-ઊલટી
રાજપીપળામાં ટેકરા ફળિયા વિસ્તારમાં બન્યો બનાવ, સરકારી હોસ્પિટલમાં 39ને સારવાર માટે દાખલ કરાયા, કેટલાકને ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા રાજપીપળાઃ ગુજરાતમાં હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. ત્યારે રાજપીપળામાં ટેકરા ફળિયામાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 80 જેટલા લોકોને ફુડ પોઈઝનિંગ થતા દોડધામ મચી ગઈ હતી. કહેવાય છે કે, લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોએ પનીરનું શાક ખાધા […]