રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ની પ્રથમ વર્ષગાંઠ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ. સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. તેમણે કહ્યું, […]