1. Home
  2. Tag "Ram Mandir"

અયોધ્યામાં રામમંદિર નિર્માણથી ‘ચિંતા’માં 57 મુસ્લિમ દેશો, બાબરી પર કહી મોટી વાત

નવી દિલ્હી: ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એટલે કે ઓઆઈસી હેઠળના 57 મુસ્લિમ દેશોએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર વાંધો વ્યક્ત કર્યો છે. તેની સાથે જ કહ્યું છે કે આ સ્થાન પર પહેલા પાંચ દશકાઓથી બાબરી મસ્જિદ ઉભી હતી. આના પહેલા પાકિસ્તાને પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે આ ભારતની લોકશાહી પર […]

સ્વામીપ્રસાદ મૌર્ય ફરી ભાન ભૂલ્યા, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ઢોંગ ગણાવી હદ કરી!

લખનૌ: વિવાદાસ્પદ નિવેદનબાજી કરીને રામાયણને પણ નહીં છોડનારા સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવના ખાસ સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર વિવાદીત ટીપ્પણીઓ કરીને લાગણીઓ દુભાવી છે. મૌર્યે કહ્યુ છે કે અયોધ્યાના રામમંદિરમાં રામલલા પ્રાણપ્રતિષ્ઠા ઢોંગ અને આડંબર છે. તેમણે કહ્યુ છે કે પ્રાણપ્રતિષ્ઠાથી પથ્થર સજીવ થઈ જાય તો પછી તો કોઈ મરત […]

રામલલાની મૂર્તિ અને તેમના આભુષણોની દુનિયાભરમાં ચર્ચા, જાણો પ્રભુ શ્રી રામના આભુષણો અંગે

નવી દિલ્હીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે. બીજી તરફ રામલલાની મૂર્તિને જે શણગાર કરાયો છે જેની ભારત જ નહીં સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. રામલલાની સુંદર પ્રતિમાને સોનુ, હિરા, રૂબી અને પન્નાથી જડિત આભુષણોની પણ ચર્ચા થઈ રહી છે. રામલલાના પહેરાવેલા આભુષણો લખનૌમાં તૈયાર કરવામાં […]

અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં લાખો શ્રદ્ધાળુઓ

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે મંદિર ભક્તો માટે દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. દરમિયાન વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. બીજી તરફ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોને જોઈને તંત્રના હોંશ પણ ઉડી ગયા હતા. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મંદિર પરિસર નજીકથી ધક્કામુક્કી થઈ હતી. જેથી […]

અમદાવાદના છેવાડે બોપલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી

અમદાવાદઃ શહેરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બપોરના સમયે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતો ત્યારે શહેરીજનોને ફડાકટા ફોડ્યા હતા. શહેરના છેવાડે બોપલ વિસ્તારમાં વિવિધ સોસાયટીમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો પણ ભગવાન શ્રી રામજી, માતા સીતાજી, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજીનો વેશ ધારણ કરીને પ્રભુ રામજીની ભક્તિ […]

રામલલાના અભિષેકના સંકલ્પની પૂર્ણાહુતિ સાથે 5 સદીઓની રાહ અને વચન આજે પૂર્ણ થયું: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાના જીવનના અભિષેકના સંકલ્પની પૂર્ણાહુતિ સાથે 5 સદીઓની રાહ અને વચન આજે પૂર્ણ થયું છે. जय श्री राम… 5 सदी की प्रतीक्षा और प्रतिज्ञा आज पूर्ण हुई।🙏 आज का दिन करोड़ों रामभक्तों के लिये कभी ना भूलने वाला दिन है। […]

ભરૂચનું હાંસોટ બન્યું રામમય, સવારે પ્રભાત ફેરી બાદ હનુમાન ચાલીસાનું કરાયું પઠન

અમદાવાદઃ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને પગલે રાજ્ય ભગવાન શ્રી રામના રંગમાં રંગાયું છે. દરમિયાન ભરૂચ જિલ્લાના હાંસોટમાં પણ આ પાવન પર્વ ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પ્રભુ શ્રી રામના નામનું જાપ કર્યું હતું. દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. હાંસોટમાં […]

આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યોઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ તા.૨૨ જાન્યુઆરીના રોજ અભિજીત મુર્હુતમાં અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી. આ અવસરે મુખ્યમંત્રીએ તમામ […]

શ્રીરામજીના ભવ્ય, દિવ્ય અને અનોખા મંદિરનું નિર્માણ રામરાજ્ય તરફ આગળ વધી રહેલા ભારતમાં એક મહત્વપૂર્ણ પગલું : ગડકરી

નવી દિલ્હીઃ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સંદેશ ટ્વીટ કર્યો છે. તેમણે લખ્યું છે કે; ‘અયોધ્યા ધામમાં લાખો ભારતીયો દ્વારા આરાધિત મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામજીના ભવ્ય, દિવ્ય અને અનોખા મંદિરનું નિર્માણ રામરાજ્ય તરફ આગળ વધી રહેલા ભારતમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ખુશીને શબ્દોમાં વ્યક્ત […]

એકબીજા સાથે સમન્વયથી વર્તવું એ સત્યનું આચરણઃ મોહન ભાગવત

અયોધ્યાઃ રામ લલ્લાના અભિષેક પછી આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, ‘આજે ભારતનો સ્વ અયોધ્યામાં રામલલા સાથે પાછો ફર્યો છે. ભારત સમગ્ર વિશ્વને દુર્ઘટનામાંથી રાહત આપવા માટે ઉભું રહેશે. પ્રખર બાબતોમાં સમજદારીપૂર્વક બોલવાનું કામ મને આપવામાં આવ્યું છે. આજે અમે સાંભળ્યું કે, વડાપ્રધાને અહીં આવતા પહેલા કડક તપસ્યા કરી હતી. તપશ્ચર્યા હોવી જોઈએ તેના કરતાં વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code