1. Home
  2. Tag "ram rath yatra"

ભાજપનો 1989 વાળો માહોલ પુનરાવર્તિત કરવાનો પ્લાન: ત્યારે દેશભરમાંથી ઈંટો કરાય હતી એકઠી, હવે પ્રજ્વલિત થશે રામજ્યોત

નવી દિલ્હી: ભાજપની રામમંદિરને લઈને દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ વાતનું પણ મંથન થયું કે કેવી રીતે રામલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન સફળ બનાવવામાં આવે અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો સુધી પહોંચ બનાવવામાં આવે. એટલું જ નહીં, ભાજપના સૂત્રોનું કહેવું છે કે રામમંદિરને લઈને પ્લાન 1989 વાળો માહોલ બનાવવાનો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code