1. Home
  2. Tag "ram tempel"

રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં રૂ. 1000 કરોડનું મળ્યું દાન

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી લોકો ખુલ્લા મને ફંડ આપી રહ્યાં છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી લગભગ એક હજાર કરોડનું દાન મળ્યું હોવાનું જાણવા મળે છે. તેમજ હજુ લોકો કરોડોનું દાન આપી રહ્યાં છે. મંદિર નિર્માણ માટે માત્ર 26 દિવસમાં જ એક હજાર કરોડથી વધારેનું દાન મળ્યું છે. અયોધ્યામાં ભગવાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code