1. Home
  2. Tag "RAM TEMPLE"

પુષ્પોની સજાવટ-રોશનીની ઝગમગ વચ્ચે રામમંદિરની શોભા કરી રહી છે ચકિત, જુઓ વીડિયો

અયોધ્યા: પ્રાણપ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ભરપૂર રોનક છે. રામમંદિરમાં ઝગમગાટ છે અને રામની નગરી ઝગમગી રહી છે. આ વીડિયોમાં રાત્રિના સમયે રોશનીમાં રામમંદિરની શોભા મન મોહી રહી છે. ફૂલોની ખૂબસૂરત સજાવટ તેને બેહદ ભવ્ય અને દિવ્ય બની રહી છે. તેની સાથે તેની બનાવટ પણ બેહદ સુંદર લાગી રહી છે. મહત્વપૂર્ણ છે કે પ્રાણપ્રતિષ્ઠાથી પૂર્વ અયોધ્યામાં તેની […]

22 જાન્યુઆરી ભારત માટે ટર્નિંગ પોઈન્ટ છે, હિંદુ રાષ્ટ્ર તરીકે ભારત હવે તે પોતાની ઓળખ બનાવશે

રામજન્મભૂમિ મુક્ત થવી અને તેના પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું હિંદુ સમાજની આકાંક્ષાઓની વાસ્તવિક અનુભૂતિ છે. રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા દિવાળીના ઉત્સવથી કમ નથી. આ શક્ય બનાવનારા કારસેવકો-રામભક્તોની આંખો ભારતના સ્વાભિમાનની રામલલાની પ્રાણપ્રતિષ્ઠા તરીકે પુનર્સ્થાપના થઈ રહી છે. 6 માસના પોતાના પુત્રને મૂકીને પત્નીની ભીની આંખોની પરવાહ કર્યા વગર 1992માં કારસેવામાં સામેલ થનારા અને બાબરી […]

અયોધ્યાનો ચુકાદો આપનારા 5 જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના પણ બનશે સાક્ષી, CJI ચંદ્રચૂડ પણ રહેશે હાજર

નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાનો ચુકાદો આપનારી બંધારણીય ખંડપીઠમાં સામેલ રહેલા પાંચેય જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવના પણ સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલાનો ચુકાદો આપનારી ખંડપીઠનું નેતૃત્વ કરનારા તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, ખંડપીઠના અન્ય જજોમાં પૂર્વ સીજેઆઈ એસ. એ. બોબડે, હાલના સીજેઆઈ ડી. વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીર પણ આ […]

પ્રાણપ્રતિષ્ઠા પહેલા રામલલાની પૂર્ણ તસવીર આવી સામે, મનમોહક સ્મિત સાથે ચહેરા પર ઝળકી રહ્યું છે તેજ

અયોધ્યા: રામમંદિરના ઉદ્ઘાટનને લઈને ચાલી જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે શુક્રવારે રામલલાની પૂર્ણ તસવીર સામે આવી છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. રામલલાની મૂર્તિ અદભૂત છે. ચહેરા પર મુસ્કાન ભગવાન રામની વિનમ્રતા અને મધુરતાને દર્શાવે છે. રામલલાનું આ સ્વરૂપ સાક્ષાત ભગવાન રામની ઉપસ્થિતિ રૂપ પ્રતીત થાય છે. પહેલી નજરમાં રામલલાની આ મૂર્તિ જોનારાઓને મંત્રમુગ્ધ […]

સાઈકલ પર ગુજરાતથી અયોધ્યા જઈ રહેલા 2 રામભક્તોને બોમ્બથી ઉડાવી દેવાની MPમાં મળી ધમકી, આરોપી અસગર ખાન એરેસ્ટ

સારંગપુર : ગુજરાતથી સાઈકલ પર અયોધ્યાની યાત્રાએ નીકળેલા બે યુવકો દેવ પટેલ અને નીલ પટેલને મધ્યપ્રદેશમાં મુસ્લિમ પિતા-પુત્રએ ધમકાવ્યા છે. આ બંને યુવકો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના સારંગપુરની આસપાસ પહોંચ્યા હતા. ત્યારે ઘણાં લોકોએ બંનેની પૂછપરછ કર હતી. તેમણે આ લોકોને જણાવ્યું કે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે. આ દરમિયાન અસગરખાન નામના આધેડે બંને ગુજરાતી યુવકોને […]

ટેન્ટમાં ભગવાન રામના દર્શન કરવાની દશકાઓ જૂની પીડા દૂર થવાની છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સોલાપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે છે. તેમણે અહીં 2000 કરોડ રૂપિયાની આઠ અમૃત મિશન યોજનાઓની આધારશિલા મૂકી છે. અહીં એક જાહેરસભાને સંબોધિત કરતા તેમણે કહ્યુ છે કે મહારાષ્ટ્રના વિભિન્ન શહેરોમાં આજે સાત અમૃત પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું આ વિશેષ અવસર પર મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર […]

બ્રિટનની સંસદમાં ગુંજ્યો જય શ્રીરામનો નારો, રામના ભજન પર ઝુમ્યા બ્રિટિશ નેતાઓ

લંડન: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમ-જેમ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે. રામભક્તોમાં ઉલ્લાસ પણ વધી રહ્યો છે. દેશ હોય અથવા વિદેશ, દરેક ઠેકાણે રામભક્તોમાં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીરામની પ્રત્યે રામભક્તોનો પ્રેમ લંડનના હાઉસ ઓફ કોમનમાં પણ જોવા મળ્યો હતો. બ્રિટનના હાઉસ ઓફ કોમનમાં સનાતન સંસ્થા યૂકે […]

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શંકરાચાર્ય સાથે કરી તુલના, શ્લોક સંભળાવતા બોલ્યા- કર્મપ્રધાન વિશ્વ કરી રાખા

નવી દિલ્હી: ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદે નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી શંકરાચાર્ય સાથે કરી છે. તેમણે કહ્યુ છે કે જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, પીએમ મોદી પણ આવી જ રીતે જીવે છે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર બે શંકરાચાર્યો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]

22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે 5 રાજ્યોમાં રજા જાહેર

નવી દિલ્હી: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યુ છે કે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલયો અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્ર સરકાર મુજબ, 22 જાન્યુઆરએ અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલા સમારંભોમાં ભાગ લેવા માટે કર્મચારીઓની મોટી માગણીઓ બાદ કેન્દ્ર સરકારે દેશમાં કેન્દ્ર સરકારના […]

રામમંદિર સમારંભ પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાઈએલર્ટ, બીએસએફે લોન્ચ કર્યું ઓપરેશન સર્દ હવા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બોર્ડર પર શુક્રવારથી હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે પોતાનું ઓપરેશન સર્દ હવા લોન્ચ કર્યું છે. 27 જાન્યુઆરીએ સુધી આ ઓપરેશન યતાવત રહેશે. બીએસએફે ઓપરેશન સર્દ હવા હાથ ધર્યું છે, કારણ કે ગાઢ ધુમ્મસ અને ઓછા તાપમાન વચ્ચે સીમાવર્તી વિસ્તારોમાં ઘૂસણખોરીની શક્યતાઓ ઘણી વધી જાય છે. આવી ઘૂસણખોરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code