1. Home
  2. Tag "RAM TEMPLE"

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શંકરાચાર્ય સાથે કરી તુલના, શ્લોક સંભળાવતા બોલ્યા- કર્મપ્રધાન વિશ્વ કરી રાખા

નવી દિલ્હી: ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદે નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી શંકરાચાર્ય સાથે કરી છે. તેમણે કહ્યુ છે કે જે પ્રકારે શંકરાચાર્ય સમાજ માટે જીવે છે, પીએમ મોદી પણ આવી જ રીતે જીવે છે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર બે શંકરાચાર્યો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]

22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે 5 રાજ્યોમાં રજા જાહેર

નવી દિલ્હી: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યુ છે કે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલયો અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્ર સરકાર મુજબ, 22 જાન્યુઆરએ અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલા સમારંભોમાં ભાગ લેવા માટે કર્મચારીઓની મોટી માગણીઓ બાદ કેન્દ્ર સરકારે દેશમાં કેન્દ્ર સરકારના […]

રામમંદિર સમારંભ પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાઈએલર્ટ, બીએસએફે લોન્ચ કર્યું ઓપરેશન સર્દ હવા

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બોર્ડર પર શુક્રવારથી હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે પોતાનું ઓપરેશન સર્દ હવા લોન્ચ કર્યું છે. 27 જાન્યુઆરીએ સુધી આ ઓપરેશન યતાવત રહેશે. બીએસએફે ઓપરેશન સર્દ હવા હાથ ધર્યું છે, કારણ કે ગાઢ ધુમ્મસ અને ઓછા તાપમાન વચ્ચે સીમાવર્તી વિસ્તારોમાં ઘૂસણખોરીની શક્યતાઓ ઘણી વધી જાય છે. આવી ઘૂસણખોરીને […]

અભિષેક પહેલા વડાપ્રધાન મોદીએ રામ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અયોધ્યામાં રામ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન રામ પરની ટપાલ ટિકિટોનું પુસ્તક બહાર પાડ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, તેની ડિઝાઇનમાં રામ મંદિર, ચોપાઈ ‘મંગલ ભવન અમંગલ હરિ’ સૂર્ય, સરયુ નદી અને મંદિરની આસપાસના શિલ્પોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, છ ટપાલ ટિકિટ […]

મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી, હું ઈન્ટ્રેસ્ટેડ નથી, રામમંદિર જવાના વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યુ છે કે તે રામમંદિરના ઉદ્ઘાટન સમારંભમાં જઈ રહ્યા નથી. તેની પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે 22 જાન્યુઆરીની ઈવેન્ટ રાજકીય કાર્યક્રમ છે. અમે તમામ ધર્મોની સાથે છીએ. મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી. હું તેમાં ઈન્ટ્રેસ્ટેડ નથી. મારે […]

રામમંદિરને લઈને સંજય રાઉતનો દાવો, મંદિર વહી બનાયેંગે પણ મંદિર ત્યાં બન્યું નથી!

મુંબઈ: શિવસેના – (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે અયોધ્યામાં રામમંદિર તે સ્થાન પર બની રહ્યું નથી, જ્યાં બાબરી મસ્જિદ હતી. તેમણે કહ્યુ છે કે મંદિર વહી બનાયેંગે, મંદિર વહી બનાયેંગે બોલીને વિવાદીત ઢાંચો ધ્વસ્ત કરાયો, પરંતુ મંદિર ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર કેમ બનાવાય રહ્યું છે? રાઉતે કહ્યુ છે કે બાબરી […]

કન્નડમાં શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને ઉજાગર કરે છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા કન્નડ ભાષામાં પ્રસ્તુતિ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભક્તિની ભાવનાને સુંદર રીતે ઉજાગર કરે છે. શ્રી મોદીએ કન્નડમાં શિવશ્રી સ્કંદપ્રસાદ દ્વારા ગાયેલા પ્રભુ શ્રી રામના ભજનનો વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે આવા પ્રયાસો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવામાં ખૂબ આગળ વધે છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમથી સૌના મનમાં પ્રસન્નતા: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી

નવી દિલ્હી: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે. અયોધ્યાનો માહોલ રામમય છે અને દેશનો માહોલ અયોધ્યામય છે. પરંતુ રાજકીય લોકોની સાથે સંત સમાજના કેટલાક લોકો પણ મુહૂર્ત પર સવાલ ઉઠાવી રહ્યા છે અને રાજકારણ ખેલાય રહ્યું છે. આ મામલામાં એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહીં થવાનું જણાવી […]

બાબરી મસ્જિદને લઈને પણ આવો કાર્યક્રમ હોત તો બીએસપીનો વાંધો નથી : માયાવતી

લખનૌ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેવામાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે મને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું છે. પરંતુ ભવિષ્યમાં બાબરી મસ્જિદને લઈને થનારા કોઈપણ કાર્યક્રમને લઈને અમારી પાર્ટીને વાંધો નથી. માયાવતીએ કહ્યું છે કે અમારી પાર્ટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે. અમારી પાર્ટી તમામ ધર્મોનું સમાન સમ્માન કરે […]

અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનેલું રામમંદિર જનતાના દર્શન માટે ક્યારથી ખુલી જશે? ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આપી જાણકારી

અયોધ્યા: અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામમંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના નૂતન વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ આયોજીત કરાયો છે. પરંતુ હવે સવાલ થઈ રહ્યો છે કે રામમંદિર સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે? તો તેનો જવાબ પણ મળી ગયો છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાણકારી આપી છે. ચંપત રાયે કહ્યુ છે કે રામમંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code