1. Home
  2. Tag "RAM TEMPLE"

‘શ્રીરામને એકલા બેસાડો નહીં’, રામાયણ સિરિયલની સીતાએ પીએમ મોદીને કરી ભાવુક વિનંતી

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. દેશના મહાન શિલ્પકાર અરુમ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલ ભગવાન રામજીની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. કુલ ત્રણ મૂર્તિમાંથી આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. જેની જાણકારી કેંન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપી હતી. 22 જાન્યુઆરીએ અયોધઅયામાં ભગવાન રામજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા થશે. […]

32 વર્ષ જૂનું સપનું માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ, રામમંદિર માટે PM મોદીએ ખૂબ કર્યું છે કામ

નવી દિલ્હી: આખરે તે દિવસ જલ્દી આવવાનો છે, જ્યારે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ પોતાના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ ત્રણ દશકાઓ પહેલા શરૂ થયેલી ઐતિહાસિક યાત્રાનું સુખદ સમાપન હશે. સપ્ટેમ્બર, 1990માં લાલકૃષ્ણ અડવાણીની દેશવ્યાપી રથયાત્રાના આયોજક તરીકેની પોતાની ઈનિંગ સિવાય નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય […]

રામમંદિર આંદોલન:બાબરી ધ્વસ્ત થતા ડાન્સ કરનારા સાધ્વીની કહાની, માતાએ થપ્પડ માર્યા બાદ છોડી દીધું હતું ઘર

નવી દિલ્હી: અયોધ્યાના રામમંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રામમંદિરનું કામકાજ જોઈ રહેલા શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યુ છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવાનો છે. ત્યારે રામમંદિર આંદોલનના ઈતિહાસ અને તેમના નેતાઓની ચર્ચા છે. 1990ના દશકમાં રામજન્મભૂમિ આંદોલનનો ઈતિહાસ એ મહિલા નેતાઓ વગર અધુરો છે, જે પોતાના આકરા ભાષણો દ્વારા […]

કર્ણાટકમાં રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુ એક્ટિવિસ્ટો પર લટકી રહી છે ધરપકડની તલવાર, કૉંગ્રેસ સરકાર દશકાઓ જૂના ખોલી રહી છે કેસ!

બેંગલુરુ: અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામમંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પણ તેના પહેલા જ કર્ણાટકની કોંગ્રેસ સરકારની પોલીસ 30 વર્ષ પહેલા રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુઓની વિરુદ્ધ તપાસ કરવા બેસી ગઈ છે. તાજેતરની કડીમાં ત્રણ દશક પહેલા થયેલા આ આંદોલનવાળા 1992ના કેસમાં પોલીસે શ્રીકાંત પૂજારીની ધરપકડ કરી છે. તેનાથી રામમંદિર આંદોલનમાં સામેલ અન્ય હિંદુઓ […]

રામમંદિર આંદોલન: ઉમા ભારતીએ માથું મુંડાવીને પોલીસને આપ્યો હતો ચકમો, કારસેવકોને બાબરી ઢાંચો ધ્વસ્ત થયા બાદ કરી હતી અપીલ

નવી દિલ્હી: અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરનું પહેલા તબક્કાનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પ્રસંગે દિવાળી મનાવવાની અપીલ કરી છે.   મંદિરનું લોકાર્પણ જેમ-જેમ નજીક આવી રહ્યું છે, તેનો ઈતિહાસ અને આંદોલન લોકો યાદ કરી રહ્યાછે. હાલમાં બનાવાય રહેલું મંદિર દેશની સુપ્રીમ કોર્ટના […]

વાંચો કોણ છે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાની મૂર્તિનો આકાર આપનાર અરુણ યોગીરાજ?

નવી દિલ્હી: કર્ણાટકના જાણીતા મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામમંદિરમાં લગાવવામાં આવશે. યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિને 22 જાન્યુઆરીએ રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. મૈસૂરના પ્રસિદ્ધ મૂર્તિકારોની પાંચ પેઢીઓની પારિવારીક પૃષ્ઠભૂમિવાળા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધારે માંગવાળા મૂર્તિકાર છે. કોણ છે અરુણ […]

રામમંદિર સામે લાલુ-રાબડીનું ‘નફરતી વલણ’!: પ્રાણપ્રતિષ્ઠા પહેલા RJDએ કહ્યુ- મંદિર માનસિક ગુલામીનો માર્ગ

પટના: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના હિંદુઓમાં ભગવાન રામલલાની ભવ્ય રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ છે. પરંતુ વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા દેશના ચોક્કસ રાજકીય પક્ષો અને તેના નેતાઓની રામમંદિર સામેની નફરત અને વાંધા હજી જઈ […]

લ્યો બોલો! રામમંદિર લાગે છે કૉંગ્રેસી નેતાને મનુવાદની વાપસી!, કૉંગ્રેસ ઘેરાય તેવી શક્યતા

નવી દિલ્હી: અયોધ્યાની રામજન્મભૂમિ પર નિર્માણ થઈ રહેલા ભવ્ય રામમંદિરનો 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. પણ કોંગ્રેસના નેતાએ રામમંદિર સામે વાણીવિલાસ કરતા વિવાદીત નિવેદનબાજી કરીને કોંગ્રેસ માટે રાજકીય ઘેરાબંધીની શક્યતા જેવી સ્થિતિ ઉભી કરી છે. ઉદિત રાજે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યુ છે કે મતલબ 500 વર્ષ બાદ મનુવાદની વાપસી થઈ રહી છે. […]

રામ મંદિર ઉદ્ઘાટન સમારોહ માટે નેપાળ મોકલશે આ ખાસ વસ્તુઓ

દિલ્હી:નેપાળ આવતા મહિને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે વિવિધ પ્રકારના ઘરેણાં, વાસણો, કપડાં અને મીઠાઈઓ મોકલશે. રવિવારે મીડિયાના સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. સમાચાર અનુસાર આ વસ્તુઓ મોકલવા માટે જનકપુર ધામ-અયોધ્યા ધામ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જાનકી મંદિરના સંયુક્ત મહંત રામરોશન દાસ વૈષ્ણવે જણાવ્યું હતું કે યાત્રા 18 જાન્યુઆરીએ શરૂ થશે અને 20 […]

રામ મંદિરની આયુ 1000 વર્ષ હશે,ચંપત રાયે કહ્યું- કેવી રીતે કરવામાં આવી રહ્યું છે રામ મંદિરનું નિર્માણ

લખનઉ:અયોધ્યા મહોત્સવમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ રાષ્ટ્રનું અપમાન છે. તે ભારતના સન્માનનું પ્રતિક છે. તેમણે કહ્યું કે રામ મંદિરની આયુ 1000 વર્ષ હશે. તેના બાંધકામમાં ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અયોધ્યામાં 3000 થી વધુ રામ મંદિરો છે. તેમ છતાં નિર્મોહી અખાડા, દિગંબર અખાડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code