1. Home
  2. Tag "ramlala"

અયોધ્યાઃ મહાશિવરાત્રી પર 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કર્યાં

મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં કુબેર ટેકરા પર સ્થિત શિવ મંદિરમાં ભક્તોએ ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે માહિતી આપી હતી કે ભગવાન શ્રી રામ લલા સરકારના દર્શન કરવા માટે મંદિરમાં સતત મોટી ભીડ ઉમટી રહી છે. મહાશિવરાત્રી નિમિત્તે રામનગરીમાં ફરી એકવાર ભક્તોની ભારે ભીડ ઉમટી […]

અયોધ્યા: રામલલાની પૂજાના સમયમાં થયો ફેરફાર, હવે મંદિર સવારે 6 કલાકે ખુલશે

અયોધ્યાઃ રામલલા મંદિરમાં દર્શન અને ધાર્મિક વિધિઓના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે હેઠળ હવે મંદિર સવારે સાત વાગ્યે નહીં પણ સવારે છ વાગ્યે ખુલશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંદિર હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા […]

500 વર્ષ પછી પહેલીવાર રામલલા પોતાના અયોધ્યા મંદિરમાં દિવાળી ઉજવશેઃ PM મોદી

નવી દિલ્હીઃ દિવાળીના તહેવારને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી ઝળહળશે, જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન મંગળવારે એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે 500 વર્ષની લાંબી રાહ જોયા બાદ ભવ્ય અયોધ્યા મંદિરમાં ભગવાન રામ લલાની સ્થાપના […]

રામલલાના આર્શિવાદથી જ નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બની રહ્યાં છેઃ હિમંતા બિસ્વા સરમા

અયોધ્યાઃ અયોધ્યામાં ભાજપની હાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, દેશમાં 543 સીટો છે. ક્યાં જીતીશું, ક્યાંક હારીશું. પરંતુ નરેન્દ્ર મોદી પીએમ બની રહ્યા છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બની રહ્યા છે. તેઓ ચોથી વખત પણ પીએમ બનશે. હિમંતા બિસ્વા શર્મા શનિવારે ભગવાન […]

અક્ષર તૃતીયાના પાવન પર્વ પર રામલલાને 11 હજાર હાપુસ કેરીનો ભોગ ધરાવાયો

અયોધ્યાઃ અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીને 11 હજાર હાપુસ કેરી અર્પણ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી શ્રીરામના ભક્તોએ રામલલા પ્રત્યેની આસ્થા તેમની કેરીનો પ્રથમ પાક અર્પણ કરીને દર્શાવી હતી. હાપુસને કેરીની શ્રેષ્ઠ જાતોમાંની એક ગણવામાં આવે છે. તે મુખ્યત્વે મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ઉત્પન્ન થાય છે અને દેશ અને વિદેશમાં […]

કાનપુરમાં આજે વડાપ્રધાન મોદીનો રોડ શો, યૂપીમાં 2 દિવસમાં 7 લોકસભા સીટો પર કરશે પ્રચાર

ત્રીજા તબક્કાના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન આજે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર રેલીને સંબોધશે . આ સ્થળે કરશે રોડ શો બીજેપીના રાજ્ય […]

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં રામ નવમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરના સમયે પ્રભુ શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. તેમ છતા સમય નીકળીને રામલલાને […]

રામ નવમીઃ રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું

લખનૌઃ રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાનગરી પણ આજના પાવન પર્વ પર રામમય બની છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી છે. રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. લગભગ ચાર મિનિટ સુધી રામલલાની […]

આ ધરતી ઉપર સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છુઃ મૂર્તિકાર યોગીરાજ અરુણ

અયોધ્યાઃ રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકાર યોગીરાજ અરુણજીએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે હું આ ધરતી ઉપર સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છે. ક્યારેક ક્યારેક મને લાગે છે કે હું સપનોની દુનિયામાં છું. મૂર્તિકાર યોગીરાજ અરુણજીએ રામલલાની મૂર્તિનું નિર્માણ કર્યું છે. તેઓ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ […]

અયોધ્યા: રામલલાની મૂર્તિના અભિષેક માટેની વિધિનો આજે 5મો દિવસ

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાધામ ઇતિહાસ રચવાની ખૂબ નજીક છે. હવે ભગવાન શ્રી રામ અહીં શ્રી રામના જન્મસ્થળ પર બની રહેલા તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજશે અને ટૂંક સમયમાં જ તેમના ભક્તોને દર્શન આપશે. આજે (શનિવાર) રામલલાના અભિષેક સમારોહનો પાંચમો દિવસ છે. હવે રામલલા અસ્થાયી ગર્ભગૃહમાં જોવા નહીં મળે. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code