1. Home
  2. Tag "ramnagri"

રામનગરી અયોધ્યામાં આજે 24 લાખથી વધુ દિવડાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરાશે

દિલ્હીઃ દિવાળીનો તહેવાર આવી ચૂક્યોછે ત્યારે દેશભરમાં દિવાળીની રોશની જોવા મળી રહી છે જો ખાસ કરીને રામ નગરી અયોધ્યાની વાત કરવામાં આવે તો અહીં દિવાળી દરવર્ષે ખાસ રીતે ઉજવાતી હોય છે ત્યારે આજે અહી 24 લાખ 60 હજાર દિવડાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. રોશનીના પર્વ માટે અયોધ્યામાં એવી રીતે શણગાર  કરવામાં આવ્યો છે […]

રામનગરી અયોધ્યામાં આજથી 3 દિવસીય દિપોત્સવનો થશે આરંભ, દેશની લોક સંસ્કૃતિની જોવા મળશે ઝલક 

અયોધ્યા – દિવાળી એટલે ભગવાન નરમ વનવાસ કરીને અયોધ્યા પરત ફર્યા હતા બસ ત્યાર થી દિવાઓ પ્રગટાવીને આ ઉત્સવ મનાવવામાં આવે છે ખાસ કરીને આયોધ્યાની દિવાળી ખાસ હોય છે અહી લખો દિવડાઓ દર વર્ષે પ્રગટાવાઈ છે ત્યારે હવે આજ રોજ ગુરુવારથી અયોધ્યામાં ત્રણ દિવસીય દીપોત્સવ  ઉત્સવ શરૂ થઈ રહ્યો છે આજથી સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ  શણગારવામાં […]

રામનગરી અયોધ્યાના વિકાસ માટે એમપી-યુપી સાથે મળીને કરશે કામ – ઈન્દોરની તર્જ પ  વિકાસ માટે કરાર પર કર્યા હસ્તાક્ષર

રામનગરીના વિકાસ માટે યૂપી-એમપી સાથે મળીને કરશે કામ એમઓયૂ પર  આ બાબતે કર્યા હસ્તાક્ષર ઈન્દોર જેન અયોધ્યા નરગીને સ્વચ્છ બનાવાશે દિલ્હીઃ-રામમંદિરનને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા ણળી રહ્યો છે, રામનગરી અયોધ્યાના વિકાસને લઈને અનેક અવનવી યોજનાઓ ઘડવામાં આવી રહી છે,ત્યારે હવે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સમાવિષ્ટ પામેલું શહેર ઇન્દોર મોડેલ મુજબ, રામનગરીને આંતરરાષ્ટ્રીય સુવિધાઓવાળા પર્યટન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code