1. Home
  2. Tag "Ramnathji"

રાષ્ટ્રપતિ રામનાથજી શુક્રવારે ભાવનગરની મુલાકાતે આવશે, મોરારી બાપુ સાથે મુલાકાત કરશે

અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના પ્રવાસે  આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદ આગામી 29 તારીખે ભાવનગર આવશે. ભાવનગરમાં આવાસ યોજનાનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે કરાશે. સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 29 તારીખે રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગર આવશે. જ્યાં તેમના હસ્તે આવાસ યોજનાનું લોકાર્પણ કરાશે. એટલું જ નહીં મોરારીબાપુ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code