1. Home
  2. Tag "ramtemple"

અયોધ્યા: ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન આજથી શરૂ થશે

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન આજથી શરૂ થઈ જશે તેમજ 22 જાન્યુઆરી પૂરા થશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ તૈયાર કરાયો છે. જેમાં આજે 16 જાન્યુઆરી પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજન સાથે આયોજનની શરૂઆત થશે. જ્યારે 17 જાન્યુઆરીએ મૂર્તિનો પરિસર પ્રવેશ કરાવવામાં આવશે. 18 જાન્યુઆરીએ તીર્થ પૂજન, જળ યાત્રા,જળ અભિષેક […]

રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પહેલું આમંત્રણ સંતોને મોકલવામાં આવ્યું,

અયોધ્યા – એપધ્યામાં બનનારું રામ મંદિર કરોડો ભક્તોની અશઠનું પ્રતિક છે આતુરતાથી ભક્તો મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે ત્યારેશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાના જીવન અભિષેક સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવી ચૂક્યો છે. જાણકારી પ્રમાણે  સૌ […]

અયોધ્યામાં હશે ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્તઃ રામજન્મ ભૂમિની રક્ષા માટે સ્પેશિયસ ફોર્સની થશે ચરના

અયોધ્યા હશે ત્રિસ્તરીય સુરક્ષા રામમંદિરની સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સની થશે રચના   અયોધ્યાઃ- અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામલલાના ભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધતી જઈ રહી છે. જ્યારે શ્રી રામ લલ્લા ભવ્ય ગર્ભગૃહમાં બિરાજશે ત્યારે દરરોજ લગભગ એક લાખ ભક્તો રામલલાના દર્શન કરેતેવી આશઆઓ સેવાી રહી છે,ત્યારે આવી સ્થિતિમાં શ્રી […]

અયોધ્યાઃ- રામલલાએ ધારણ કર્યો સોનાનો મુકુટ, સાદગી સાથે રામનવમીની  ઉજવણી

દેશભરમાં સાદગીથી રામનવમીની ઉજવણી રામલલાએ ઘારણ કર્યો સોનાનો મુકુટ અયોધ્યાઃ- આજે રામનવમીનો ઉત્સવ છે ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને લોકો ભગવાન રામનો જન્મ દિવસ સાદગીભર ઉજવી રહ્યા છે,  અયોધ્યામાં પોતાના સ્થાયિ મંદિરમાં બિરાજમાન શ્રીરામલલાએ આજરોજ બુધવારે રામનવમીના દિવસે નવો પોષાક અને સોનાનો મુકુટ ઘારણ કર્યો હતો. તેમને વૈદિક મંત્રોચ્ચાર સાથે નવો પોષાક સમર્પિત કરવામાં આવ્યો […]

રામમંદિરઃપાયા ભરવાનું કાર્ય 20 એપ્રિલ સુધીમાં તૈયાર – સપ્ટેમ્બર સુધીમાં તમામ પાયા ભરવાનું કાર્ય થશે પૂર્ણ

લખનૌ -રામમંદિરને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે ,રામમંદિર નિર્માણ કાર્ય છેલ્લા ઘણા સમ.થી આરંભ કરવામાં આવી ચૂક્યું છે,બાંધકામ માટે પાયા ભરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. હાલ પાયોનો પ્રથમ સ્તર તૈયાર કરવામાં આવી રહ્યો છે જે 20 એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે. જો કે, આ સ્તરને સૂકવવા માટેની પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે.આ […]

અયોધ્યા: પીળા રંગનો ખાદી સિલ્કનો ડિઝાઇનર ડ્રેસ પહેરીને બિરાજમાન થયા રામલલા

વસંત પંચમી હિન્દુ ધર્મમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે પીળા ખાદી સિલ્કની ડિઝાઇનર ડ્રેસ પહેરીને બિરાજમાન થયા રામલલા ડિઝાઇનર મનીષ ત્રિપાઠી દ્વારા તૈયાર કરાયા અંગવસ્ત્ર સીએમ યોગીએ તૈયાર કરાયેલા વસ્ત્રોનું કરાયું નિરિક્ષણ દિલ્હીઃ- વસંત પંચમી હિન્દુ ધર્મમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.ત્યારે અયોધ્યામાં શ્રી રામના જન્મસ્થળ પર બિરાજમાન રામલલા મંગળવારે ખાદીના ડિઝાઇનર વસ્ત્ર પહેરીને […]

સુરતની એક દુલ્હને કન્યાદાનમાં મળેલા દોઢ લાખ રુપિયા રામ મંદિર માટે દાન કર્યા 

સુરતની દુલ્હનનું સરહાનિય કાર્ય કન્યાદાનમાં મળેલા ડોઢલાખ રામ મંદિરને દાન આપ્યા અમદાવાદઃ-અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દેશની દરેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર દાન આપવા આગળ આવી રહી છે. ગરિબોનું પણ માનવું છે કે, તેમની ઝૂંપડી બને કે નહી પરંતુ ભગવાન રામનું મંદિર બનાવવું જોઈએ. તે જ સમયે,દેશના કેટલાક ધનવાનો પણ દાન આપવા આગળ આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code