1. Home
  2. Tag "Ranbasera"

ગુજરાત સરકારે શહેરોમાં રેન બસેરા માટે ₹ 435.68 ફાળવ્યા

રેનબસેરાઓમાં દરરોજ10 હજાર લોકો આશરો મેળવે છે અમદાવાદ સહિત રાજ્યના 38 શહેરોમાં કાર્યરત છે રેન બસેરા, ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ હંમેશાં ઘરવિહોણા ગરીબોની ચિંતા કરી છે અને વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ […]

અમદાવાદમાં નિરાધારો રેનબસેરાનો ઉપયોગ કરતા નથી, અસામાજિક પ્રવૃતિ થતી હોવાનો આક્ષેપ

અમદાવાદઃ શહેરમાં નિરાધાર લોકોને માટે મ્યુનિ.દ્વારા રેનબસેરા બનાવવામાં આવ્યા છે. ઠંડી. ગરમી કે વરસાદની સીઝનમાં નિરાધાર લોકો રેનબસેરામાં જઈને આશરો મેળવતા હોય છે. વિવિધ વિસ્તારોમાં રોડ પર, ફુટપાથ અને જાહેર જગ્યાઓએ રહેતા નિરાધાર લોકોને આશ્રય મળી રહે તે માટે વિવિધ વોર્ડમાં કુલ 29 રેનબસેરા બનાવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના રેનબસેરા શહેરના ઓવરબ્રિજની નીચે બનાવવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code