આજથી શરૂ થશે આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નના ફંક્શન,જાણો કયા સમયે થશે મહેંદી સેરેમની
આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નના ફંક્શન આજથી શરુ આલિયાની મહેંદી સેરેમની આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે મહેંદી વિધિ પહેલા સવારે 11 વાગ્યે ગણેશજીની પૂજા કરાશે મુંબઈ:બોલિવૂડના મોસ્ટ અવેઈટેડ વેડિંગ જેની ચાહકોથી લઈને બી-ટાઉન સેલેબ્સ સુધી રાહ જોઈ રહ્યા છે, તે રાહ હવે પૂરી થઈ ગઈ છે.કારણ કે આજથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ […]